SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ મુખ્ય કુંતા) અવસ્તામાં દર્શાવાયા છે. કદાચ સાસાનીયન જમાનામાં તેમને પહેલવી ભાષામાં હમ શિપ' અર્થાત એકસરખું જ ભાન ધરાવનાર (દમેમમના) તરીકે ઓળખ્યા છે. કયારેક તેમને હમશેાસ્પદ' અથવા ‘શસીચતા’-એક સરખી અવકવાળા વૃદ્ધિ કરનારા તરીકે પણ વા બ્યા છે. ખ્રિસ્તી સાહિત્યમાં Prinipalities before the throne of Gol તરીકે સૂચવાય છે તે આવી જ ચેાજના છે. વૈદિક ધમે મહા મંડળ દર્શાવ્યું છે, યાહુદી અને ઈસ્લામી ધર્મ પણ આજ સપ્તર્ષિ કશ્તા સ્વીકાર્યો છે. આ સાત વડામાં સ. પ્રથમ અહુર મઝદ છે. સમગ્ર હસ્તીનુ તે મૂળ છે. મહાજ્ઞાની સાહેબ છે. તેમને દાઢારકીરતાર-પેદા કરનાર (- Creator ) છે. ખ્રિસ્તી ધર્મના તે Father છે. વસ્તીન યામાં તેમને પિતા તરીકે જ ઓળખાવ્યા છે. ( કરદેશ - ૨૩) તેઓ આદમીને સપૂર્ણ બનાવી મુક્તિ અપાવવા માટે નેગાહ રાખે છે. તમામ ઈન્સાનાની પાસ બાની કરે છે માનવીઓ તેમને જ આધીન છે કોઈ વ્યકિત બીજાને દુઃખ દે તો તે મજકૂર અમશાસ્પદને જ (અહુર મદને) જ દુઃખ કરે છે બીન વડા તે વાજું-મના ( બેહમન ) અર્થાત પાપકારી ડહાપણ (Benevolent wisdom) લાળા છે. હિન્દુ ધર્મના તે વિષ્ણુ” (શિક્ષા જીરુ-સંરક્ષક ) છે. ખ્રિસ્તી ધર્માંના તે Son (ક્રાઈસ્ટ) છે. તે નિખાલસ, નિષ્કપટી, પ્રેમાળ અને ભલા મનનાં છે. તેમને આપીને બધાંજ ગોસ્પ ́t ( મૂળા જાનવર) છે. બહેત ના સરનશીન તરીકે આ અમશાસ્પદ છે. આ ત્રીજા વડા તે અષ-વહીસ્ત અન્રી મહેશ્ત) છે. તે ખૂબજ બતી શેહના ઘડા ખૂબજ કલ્યાણ કારી અને શુદ્ધ નિયમવાળા જેમાં પવિત્રતાનુ સમાતપણ છે. તેવા સાહેબ છે. પેાતાના આતશ વડે સવને પાક કરનારા તે એ આનશ વગેરે તુરી (તેજસ્વી ) પેઢાયશા પર મુકકલ છે. હિન્દુ ધર્મના શિવનું' ગ્નિ જેવુ ઉગ્ર સ્વરૂપ સ્વચ્છ કરનાર મનાય છે. ખ્રિસ્તી ધર્મના Holi Wfhost ( Fire ot Creatloı પણ આ જ દેવ છે. ય--વૈય ( શહેરેવર) એ ઇચ્છા મુજબની માદારી નાના વડા છે. ઇધર યારેલ આદર્શ રાજ્ય ફેલાવી નિભાવી Kingdom of Heaven એકાદ સ્વરૂપે આ જગત પર ઉતારવાની એમની કોશિશ છે. તેમને માધીન Jain Education International ૧૮૫ ખનીજ, હીરા વગેરે પૃથ્વીતળના પદાર્થ છે. તે સમૃધિ અને શાસનના સૂચક છે. Vule) જેવા ખ્રિસ્તી ધર્મના વડાનું સ્વરૂપ તેમનું છે, હિન્દુ ધર્મોમાં તે વિશ્વકર્મા છે. ન્યામતને અક્ષનાર અને સંભાળનાર તે છે. જગતના સર્વ સત્તાનશીનાના ચાચા શહેનશાહે આ શહેર અમશાસ્પદ છે. સ્પેન્તા-આરમઈતી (આમંઈતી કે આરમતી) અર્થાત સ્પે ન્હારમદ એટલે એવી પ્રામાણિક બુદ્ધિ કે જે જગતમાં વૃદ્ધિ કરે. પહેલવીમાં તેને ‘બુન્દક-મનશની” બચવા ‘પૂર-મન શની)ના વડા માન્યા છે અને તેમના વડે આપણું ડહાપણુ સપૂર્ણ અને ફાયદાકર થઇ છે. જ્યાં આપણી ‘મતી ’ અંગડે ત્યાં તે ડહાપણના દુરુપયોગ હોવાથી તે અવત્તિ અને વિનાશ કરે છે. રથતી અર્થાત સીધી દાનત, સ્વચ્છ નેમ, પવિત્ર બુદ્ધિ દાય તાજ જગતને જ્ઞાનના ફાયદા મળે છે. પ્રામાણુિક રાહે લના ઉપયાગ કરનારને આશા આપે તે આ આરમર્દતી છે, તેને દાદારની દીકરી’ કહી છે. તેથી તે ખ્રિસ્તીઓ Mother aspect tખાનું સ્વરૂપ છે કે છે, “કેમના મઝદામાં પ્રાના છે કે તુ અને સ્પેનારમાં બધાને બચાવા. અડી” માળાનું પિપાલક રૂપ સ્પષ્ટ છે. ગારમતીના એક અ ધરતીમાતા * એવા પણ થાય છે, અને એ રીતે પણ તે પાષદાત્રી માતા છે. તેની દયા-માયાને લીધે જ મુલકા અનામત છે. આ અમશાસ્પદની ઈચ્છા ન હોય તા રેતીમાં સ્થિતિ પામતા મંગલા જેવુ' થાય. mnless He builds a home man builde thousand આ આરમઈતીના હાથ નીચે જમીનની સપાટી છે. જેના પર ખેતી છે; મકાના છે, જે માતાની જેમ સમગ હમ જાતને ટકાવે-નભાવે છે. ગમે તેવા ખરામ ખાળક તરફ પણ માતાનું હૈયું માફી અને દયાથી જૂએ છે, તેમ ધરતી માતા પણ અધાં તુંડાં ન ગુણાં કે ગુહગાર આદમીને પણ પોતાની શુદ્ધ તિથી સાચવે છે. હાયતાત (હવરતાત અર્થાત્ ખુરદાદ-ખાદી Plenty 'સ'તાજ-સજ્જ તાતીને કારણે સર્વાંગ સુખના આત્માન’ મળે છે. આ એવા આત્મસત્તાય છે કે જેથી પાતાને બધુ" જ મળ્યું છે, બીજું નથી જોઈતું, એમ લાગે. અમર થવાથી લાયકાત આવે ત્યારે આવા ધરવ પૈદા થાય છે. તેથી આ સમશાસ્પદ સિવરોય ના મળી 'ની સાથે સકળાયેલ છે. તેમના અખત્યારમાં પાણીના દરેક વિસ્તાર છે. તેનાથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy