SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ થયું હતું પ૦૪ ૪. બૃહદ્ ગુજરાત સાહિત્યક્ષેત્રે એમનું ઉચ્ચસ્થાન હતું. કારણ કે, “ગૌરવ પુરસ્કાર' અનુવાદ પણ કરેલો. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે જે મહત્ત્વની આપવા માટે મનુભાઈ પંચોળી, યશવંત શુક્લ જેવા મૂર્ધન્ય કામગીરી બજાવી તેની કદરરૂપે અલાહાબાદ યુનિવર્સિટીએ અને સાહિત્યકારો મુંબઈની હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા, જયાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ તેમને ડી. લીની માનદ્ હીરાબહેન પથારીવશ હતા! એક સ્ત્રીની સંવેદનાને શબ્દસ્થ કરતી પદવી આપી હતી. ભારત સરકારે તેમને ઇ. સ. ૧૯૫૯માં આ લેખિકાનું ઈ. સ. ૧૯૯૫માં ૯૮ વર્ષની વયે મુંબઈમાં ‘પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો. પોતાના જીવનમાં અસંખ્ય અવસાન થયું હતું. સિદ્ધિઓ મેળવી ચૂકેલા હંસાબહેનનું ઇ. સ. ૧૯૯૫માં ૯૮ વર્ષની ગુજરાત અને ભારતનું વિરલ વ્યક્તિત્વ વયે અવસાન થયું હતું. હંસાબહેન મહેતા પ્રજાના આદર્શ સેવક હંસાબહેન જીવરાજ મહેતા એટલે ગુજરાત અને ભારતનું શ્રી કે. પી. શાહ એક વિરલ વ્યક્તિત્વ. હંસાબહેન એટલે એક જાજવલ્યમાન નારી. શ્રી કે. પી. શાહ જામનગરના પીઢ રાજકીય નેતા અને વડોદરાના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી હંસાબહેન મહેતા. સમાજસેવક હતા. એમનું પૂરું નામ શ્રી કાંતિલાલ પી. શાહ હતું. એમ. એ. થનાર પ્રથમ મહિલા હતાં. હંસાબહેનનો જન્મ ઇ. સ. તેમનો જન્મ લીંબડીમાં થયો હતો. ત્યારે તેમની કૌટુંબિક આર્થિક ૧૮૯૭માં સુરતમાં વડનાગરા જ્ઞાતિમાં ત્રીજી જુલાઈએ થયો હતો. સ્થિતિ સાધારણ હતી છતાં તેઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નાનપણથી જ તેજસ્વી હંસાબહેને અસંખ્ય ઇનામો જીત્યાં હતાં. લીંબડીમાં લઈ ભાવનગરની શામળદાસ કોલેજમાં ગ્રેજયુએટ થયા કોલેજમાં સંસ્કૃત અને ઇંગ્લીશ ભાષાના વિષયમાં રસ ધરાવતાં હતા. વ્યવસાય માટે જામનગર આવીને રહેલા કે. પી. શાહે પછી. હંસાબહેને ફિલોસોફી સાથે બી.એ. થયાં હતાં. યુવાવયે જ ઇંગ્લેન્ડ કાયમ માટે જામનગરને જ પોતાનું વતન બનાવેલું. જામનગરમાં અને અમેરિકા જઈ ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલા હંસાબહેને જીનીવા જઈને વસવાટ કર્યા પછી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત બનતાં કે.પી. અને સાનફ્રાન્સીસ્કો ખાતે ઇન્ટરનેશનલ વીમેન્સ કોન્ફરન્સ શાહે જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું નક્કી કર્યું હતું. તથા આંતરરાષ્ટ્રીય કેળવણી પરિષદમાં પણ ભાગ લીધો હતો! વહીવટી સૂઝને કારણે જામનગર પાલિકાના તેઓ પ્રમુખ પણ હંસાબહેને એ વખતના રૂઢીચુસ્ત સમાજમાં ખળભળાટ મચાવે બનેલા. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના અધ્યક્ષ પણ બનેલા. એવો ક્રાંતિકારી નિર્ણય લઈ ડૉ. જીવરાજ મહેતા સાથે ગુજરાતની બસ સેવાને દૂર દૂરના ગામડાંઓ સુધી પહોંચતી. આંતરજ્ઞાતિથી લગ્ન કરેલા ! કરવામાં કે પી. શાહનો સિંહફાળો છે. રાજયમાં ફાઈનાન્સ હંસાબહેને પોતાના જાહેર જીવનમાં ખૂબ જ માનભર્યું કોર્પોરેશન તથા ટેક્સટાઈલ કોર્પોરેશનના અધ્યક્ષ તરીકે પણ તેમણે સ્થાન મેળવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ સંગીન સેવાઓ આપી હતી. ચાન્સેલર હતાં. એ ઉપરાંત લેડી તાતાએ “ધ નેશનલ કાઉન્સીલ ઈ. સ. ૧૯૭૨માં સૌરાષ્ટ્રના પ્રોળ-જોડિયા વિભાગમાંથી ઓફ વિમેન્સ ઇન ઇન્ડિયા'ના તંત્રી તરીકે હંસાબહેનની નિયુક્તિ કોંગ્રેસના સભ્ય તરીકે વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય કરેલી. હંસાબહેન ઇ. સ. ૧૯૩૪માં મુંબઈ કોંગ્રેસ સમિતિના બનેલા કે.પી.શાહ રાજકારણના એક પીઢ અગ્રણી કાર્યકર્તા તરીકે અધ્યક્ષ બન્યાં હતાં. મુંબઈની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાઈને ખેર સ્થાન મેળવી લોકપ્રિય નેતા બનેલા. છતાં સિત્તેર વર્ષની વયે સાહેબના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણખાતાના નાયબ પ્રધાન થયાં અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી! જીવનનાં શેષ હતાં. ભારતને આઝાદી મળી ત્યારે ૧૯૪૭ની પંદરમી ઓગષ્ટ વર્ષો લોકસેવાનાં સંગીન અને સક્રિય કાર્યો કરવામાં એમણે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વખતે ભારતની મહિલાઓ વતી રાષ્ટ્રને ગાળ્યાં હતાં. પોતાની સેવા દ્વારા પ્રજાના આદર્શ બની ચૂકેલા રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનું સદ્ભાગ્ય પણ એમને જ મળેલું. કે.પી. શાહે પોતાનાં ‘કે.પી. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ' તરફથી નેત્ર બંધારણ સભાના પણ તેઓ સભ્ય હતા. આમ હંસાબહેને દેશ યજ્ઞો, સર્વરોગ નિદાન યજ્ઞો, વૃદ્ધાશ્રમો, આયુર્વેદ સંશોધન કેન્દ્રો, અને દુનિયામાં પોતાની બુદ્ધિપ્રતિભાથી પોતાનું આગવું સ્થાન કોમર્સ કોલેજ, દેરાસર, ઉપાશ્રય દ્વારા વિવિધ સેવા કરેલી. બનાવ્યું હતું. આત્મદર્શન' નામની એક પુસ્તિકામાં એમનું મૌલિક ચિંતન જોવા હંસાબહેન એક લેખિકા રૂપે “બાળવાર્તાવલિ', “અરૂણનું મળે છે. માનવતાનો ગુણ ધરાવતા કે.પી. શાહ ગરીબો પ્રત્યે અદૂભૂત સ્વમ, ત્રણ નાટકો’, ‘હિમાલય સ્વરૂપ અને બીજાં સહાનુભૂતિ રાખતા. જામનગર જીલ્લાની આ લોકપ્રિય વ્યક્તિનું નાટકો' જેવી મૌલિક કૃતિઓ રચી હતી. તદુપરાંત શેક્સપીયરનાં ૮૬ વર્શની વયે ઈ. સ. ૧૯૯૨ના ડિસેમ્બરમાં અમદાવાદ ખાતે નાટકો “હેમ્લેટ’ અને ‘મરચન્ટ ઓફ વેનીસ” તથા “રામાયણ'નો દુઃખદ અવસાન થયેલું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy