SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે પહ૩ પ્રતિષ્ઠા અનોખી હતી. ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. ‘લેગકટ' તથા બીજા કેટલાયની કરુણાભરી નજર ગરીબો પ્રત્યે વળી અને નામનો સ્ટ્રોક આજે પણ એમની ઓળખ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ નેત્રયજ્ઞોનો પ્રચાર થયો. એ જમાનામાં આંખના મુખ્ય સર્જન તરીકે લીધા બાદ એમણે સમાજસેવા શરૂ કરેલી. ‘વિજયભાઈ નેશનલ એમને સ્થાન મળેલું. અંગ્રેજોના સમયમાં આવું બહુમાન એક એસોસિયેશન ફોર બ્લાઈન્ડનામની સંસ્થાના પ્રમુખ હતા. અંધ ભારતીય નાગરિકને પહેલીવાર મળેલું! અને અપંગ લોકોને આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્ટોલ, આઝાદી પછી ગાંધીજીના ગ્રામસેવાના કાર્યમાંથી પ્રેરણા ટેલિફોન બુથ, સીવવાના સંચા, વગેરે આપવાની યોજનાઓ લઈ સમાજસેવા કરવા ઉત્સુક વીરચંદ પાનાચંદ શાહનો સંપર્ક શ્રી વારંવાર કરતા રહેતા. એક મિશનરીની ઢબે તેઓ આ કાર્ય કરતા. અધ્વર્યુ સાહેબ સાથે થયો. એમની જુગલબંધીથી સમાજસેવાની આ ગરીબો માટેની વિવિધ યોજનાઓ વિશે વિજયભાઈ હંમેશા સક્રિય વિશિષ્ટ પ્રવૃત્તિ નેત્રયજ્ઞરૂપે આકાર લેવા માંડી. ડો. શિવાનંદ રહેતા. ક્રિકેટની રમતનો આ મહાન માણસ પોતાના જીવનની અધ્વર્યુએ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લઈ ફિલસૂફીને આ રીતે વ્યક્ત કરતો : લોકસેવાને બલવત્તર બનાવી. ‘દિવ્ય જીવન સંધની' પ્રવૃત્તિ પણ ‘‘ક્રિકેટ એ જો મારા જીવનની પહેલી ઈનિંગ છે, તો સમાજ શરૂ કરી. વીરનગરની શિવાનંદ મિશન હોસ્પિટલ દ્વારા ડૉ. સેવા એ બીજી ઇનિંગ છે. ઉપરવાળો છેલ્લો બોલ નાખશે એટલે અધ્વર્યુએ ચાર દાયકામાં પોતાની સેવાનો દેશવિદેશમાં ડંકો વગાડી આપણે આઉટ થઈ જઈશું.” દીધો! વીરનગરની હોસ્પિટલમાં એમણે મોતિયાનાં ત્રણ લાખથી ઇ. સ. ૧૯૮૭ની ૨૭મી ઓક્ટોબરે આ મહાન વ્યક્તિનું વધુ ઓપરેશન કર્યા હતાં! “બાપુજી' નામથી સૌ જેમને બોલાવતા દુઃખદ અવસાન થયેલું. એવા ડૉ. શિવાનંદ અધ્વર્યુએ સમાજસેવાની એટલી બધી પ્રવૃત્તિઓ કરી છે કે એની યાદી કરવી પણ કદાચ અશક્ય બને. તેઓ સાચા શિવાનંદ મિશત હોસ્પિટલના સૂત્રધાર અર્થમાં એક કર્મયોગી હતા. દીક્ષા લીધા બાદ યોગક્ષેત્રે પણ એમણે ડો. શિવાનંદ અધ્વર્યુ ગહન અભ્યાસ કરેલો. પોતાના ગુરુ સ્વામી શિવાનંદ સરસ્વતીના નામથી જ પ્રખ્યાત એવી આ વિશ્વવિભૂતિ “નેત્રયજ્ઞ’ અને ‘દિવ્ય સમગ્ર રાષ્ટ્ર જેમને માટે ગૌરવ અનુભવી શકે એવી એક જીવન સંઘ' નામથી હંમેશા અમર રહેશે. મહાન વિભૂતિ એટલે ડૉ. શિવાનંદ અધ્વર્યુ (પૂ. સ્વામી યાજ્ઞવલ્કયાનંદજી). સૌરાષ્ટ્રમાં વીરનગરની શિવાનંદ મિશન હીરાબહેન પાઠક હોસ્પિટલના સૂત્રધાર, નેત્રયજ્ઞો દ્વારા આંખનાં ત્રણ લાખથી વધુ શ્રીમતી હીરાબહેન પાઠક ગુજરાતી સાહિત્યનું એક બહુ ઓપરેશન મફત કરનાર, વિવિધ પ્રકારની વિદ્યાકીય જાણીતું નામ છે. હીરાબહેનનો જન્મ ઇ. સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્રવૃત્તિઓના સંયોજક, કુશળ વહીવટકર્તા, મહાન યોગસાધક, થયો હતો. એમના પિતા શ્રી કલ્યાણરાય મહેતા ચુસ્ત ગાંધીવાદી સંત સમાન ડૉ. શિવાનંદ અધ્વર્યુ આપણા સમાજ માટે હતા. હીરાબહેને મેટ્રિક થયા પછી મુંબઈની એસ.એન.ડી.ટી. અકલ્પનીય સેવા કરી ગયા છે ! યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો. પોતાના શોધ નિબંધના ગાઈડ અને ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઇ.સ. ૧૯૦૬ના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી રામનારાયણ વિ. પાઠક સાથે હીરાબહેને ડિસેમ્બરની ૧૮મી તારીખે પોતાના મોસાળમાં સૌરાષ્ટ્રના ગોંડલ નેહલગ્ન કરેલાં. પાઠક સાહેબનાં અવસાન પછી હીરાબહેને પાસેના અનીડા ગામમાં થયો હતો. એમનું જન્મનામ ભાનુશંકર “પરલોકે પત્ર' શીર્ષકથી પાઠક સાહેબને સંબોધીને વનવેલી છંદમાં ગૌરીશંકર અધ્વર્યુ હતું. માતાનું નામ પાર્વતીબહેન હતું. મેટ્રિક કવિતા રૂપે પત્રો લખવા શરૂ કર્યા હતા. એમની આ રચના પસાર થયા પછી તેમણે વિજ્ઞાન શાખામાં કેળવણી લઈ ગુજરાતી સાહિત્યમાં ધ્યાનાકર્ષક બની રહેલ. કવિતા, વિવેચન એલ.સી.પી.એસ. પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી સરકારી ખાતામાં લેખો, સંશોધન જેવી લેખન પ્રવૃત્તિ દ્વારા એમણે રણજીતરામ દાકતર તરીકે જોડાયા હતા. ઇ. સ. ૧૯૪૭માં એમ.બી.બી.એસ. સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે થઈ આંખના ડોકટરનો અભ્યાસ કર્યો હતો. પ્રાપ્ત કર્યા હતાં. મહાત્મા ગાંધીની દાંડીયાત્રા જોઈ પ્રભાવિત થયેલા એક અધ્યાપક તરીકે પણ હીરાબહેને મોભા ભર્યું સ્થાન ભાનુશંકરમાં દેશની આઝાદી અને ગરીબો માટે કશુંક કરી છૂટવાની મેળવ્યું હતું, પણ એમનું મહત્ત્વપૂર્ણ કાર્ય એ ગણી શકાય કે, એમણે દેઢ ભાવના જાગૃત થઈ હતી. ૫. સંતબાલજીના સંપર્કમાં આવ્યા પાઠક સાહેબના નામની રકમમાંથી પુસ્તક પ્રકાશન, સાહિત્ય, પછી એમણે નેત્રયજ્ઞનું આયોજન કર્યું. આ આયોજનથી કેટલાયે સાહિત્યકારોને સહાય જેવી પ્રવૃત્તિ ચલાવી! ગુજરાતી સાહિત્ય દર્દીઓને લાભ થયો. સમાજના આગેવાનોની, ધનિક વેપારીઓની પરિષદને પણ એમણે માતબર રકમનું દાન આપ્યું હતું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy