SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫૦૩ બન્ને જોડાયેલાં. જોરસિંહભાઈએ સાબરમતીમાં અને પછી ભરતગૂંથણના તાલીમ વર્ગો શરુ કરેલા. ઇ. સ. ૧૯૪૯ના વીસાપુરમાં જેલવાસ ભોગવ્યો. ઇ. સ. ૧૯૪૨ની ‘હિન્દ છોડો ભીષણ દુષ્કાળ વખતે જોરસિંહભાઈએ “માનવ રાહત મંડળ” દ્વારા લડત વખતે જોરસિંહભાઈને પકડીને સાબરમતી જેલમાં પૂરેલા. ગરીબ લોકોને અન્નવસ્ત્ર પૂરાં પાડ્યાં. જોરસિંહભાઈ ઝિંદાદિલ કસ્તૂરબહેનની પણ ધરપકડ થયેલી અને થોડા સમય સાબરમતી માનવ હતા. ગાંધીયુગના સત્યાગ્રહી લડવૈયા અને લોકસેવક જેલમાં રાખેલાં. ઇ. સ. ૧૯૪૨ના આખરી સંગ્રામમાં શ્રી. તરીકે તેમણે જીવનભર અવિરત સંઘર્ષો વેઠ્યા અને માનવજાતની રતુભાઈ અદાણી વગેરે મિત્રોએ ભૂગર્ભમાં રહીને ભાંગફોડનો મૂંગી સેવા કરી. તેમની નસેનસમાં સેવા ભરેલી હતી. કાર્યક્રમ હાથ ધરેલો. એ વખતે સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં સક્રિય ભુતડીઆથી બસમાં પાલીતાણા આવતા હતા ત્યારે ૨૯એવાં મહિલા આગેવાનો દ્વારા “ “કાઠિયાવાડ ભગિની સમાજ” ૧૨-૬૬ના રોજ બસનો અકસ્માત તેમને જીવલેણ નીવડ્યો. નામના સંગઠનની સ્થાપના થઈ જેમાં કસ્તૂરબહેન પણ જોડાયેલાં. જોરસિંહભાઈની સ્મૃતિમાં ભુતડિઆને “જોરસિંહગઢ' નામ લોકસંપર્ક અને લોકજાગૃતિની દૃષ્ટિએ પદયાત્રા દ્વારા ગામડે ગામડે આપવામાં આવ્યું. જોરસિંહભાઈના અવસાન પછી કસ્તૂરબહેન આઝાદીનો સંદેશો પહોંચાડવાનું કાર્ય બહેનોએ કર્યું. જે “જરની “રચનાત્મક મંડળ'ની પ્રવૃત્તિઓ અને મહિલાઓના ઉત્કર્ષ માટે લડતના ઇતિહાસનું એક મહત્ત્વનું પ્રકરણ બની રહ્યું છે. કામ કરતાં રહ્યાં. જોરસિંહભાઈ પૂજ્ય ગાંધીજી અને સરદાર પટેલના પ્રત્યક્ષ ઈ. સ. ૧૯૮૧માં રતુભાઈ અદાણીએ અક્ષયગઢ પરિચયમાં આવેલા. તેમનું માર્ગદર્શન મેળવેલું. સાબરમતી જેલમાં (કેશોદ)માં અક્ષયનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરી તે પ્રસંગે, પૂ. રવિશંકર મહારાજ અને પૂ. ઠક્કરબાપાના સહવાસનો લાભ દેશની આઝાદી કાજે અને લોકસેવા અર્થે જીવન સમર્પિત કરનારાં મળેલો. એ સમયના કાઠિયાવાડના સત્યાગ્રહીઓ સાથે નિકટનો પૂજય ભક્તિબા, દેવી બહેન પટ્ટણી, કસ્તૂરબહેન કવિ અને અન્ય સંબંધ બંધાયેલો. જેલવાસ દરમ્યાન જોરસિંહભાઈએ રેંટિયો’ના ભગવતી બહેનોના (કુલ ૯) શુભહસ્તે મંદિર ઉપર નવ કળશ દુહા અને અર્થો, ગાંધીજી વિશેના દુહા અને અર્થો તથા “દાંડીકૂચ' ચઢાવવામાં આવ્યા હતા. જોરસિંહભાઈની ચિર વિદાય પછી વિશેના દીર્ઘકાવ્યની રચના કરેલી. જે તેમણે પાછળથી પ્રસિદ્ધ કસ્તૂરબહેન મોટે ભાગે જોરસિંહગઢ (ભુતડીયા) રહેતાં હતાં. ઇ. કર્યા હતાં. સ. ૧૯૮૧માં હૃદયરોગના હુમલાથી તેઓનું નિધન થયું. પાલીતાણામાં યુવાન ભાઈબહેનો માટે સેવાદળ શરૂ કર્યું, શ્રી રતુભાઈ અદાણીએ તેમને માટે કહેલું કે, બહેનો માટે “મહિલા વિકાસ મંડળ'ની સ્થાપના કરી. સાથોસાથ “કસ્તૂરબહેનને જોઈએ એટલે સેવા અને તપની શુદ્ધ બનેલી ‘ગાંધી મંદિરમાં ખાદી-ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. કંચનવરણી કાયાથી શોભતી કોઈ તપસ્વિનીનાં દર્શન કરતાં ઇ. સ૧૯૪૭માં સ્વરાજય આવ્યું. પાલીતાણામાં પ્રજાસત્તાક હોઈએ એવું લાગે.” તંત્રની વ્યવસ્થા ગોઠવાઈ નહોતી ત્યાં સુધીના ગાળામાં સોરઠી સિંહણ જોરસિંહભાઈએ કાઉન્સિલર તરીકે જવાબદારી સંભાળેલી. જોરસિંહભાઈ ઇ. સ. ૧૯૫૨માં પાલીતાણાથી, ઇ. સ. દેવીબહેન પટ્ટણી ૧૯૫૭માં તળાજાથી વિધાનસભાના સભ્ય તરીકે જંગી બહુમતીથી ઇ. સ. ૧૯૩૦-૩૨ના ધોલેરા સત્યાગ્રહ સંગ્રામના ૧૩મા ચૂંટાયેલા, કસ્તૂરબહેન ઇ. સ. ૧૯૫૭ અને ૧૯૬૨માં સરદાર દેવીબહેન પટ્ટણી આગવી પ્રતિભા ધરાવનારા, તેજસ્વી પાલીતાણાથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા. દ્વિભાષી અને બહાદુર સત્યાગ્રહી બહેન તરીકે ખ્યાતિ પામ્યાં. મુંબઈ રાજય વખતે અને ગુજરાત રાજયની સ્થાપના થયા બાદ ઇ. સ. ૧૯૦૨માં વતન સાવરકુંડલામાં ધર્મનિષ્ઠ અને વિધાનસભાના સભ્ય તરીકે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તેઓએ વિદ્યાવ્યાસંગી કુટુંબમાં જન્મ. દીકરીઓ તો “દેવી’ ગણાય તેમ પ્રસંશનીય કામગીરી બજાવેલી. જોરસિંહભાઈને આદર અને કહીને દાદાએ ‘દેવી’ નામ રખાવ્યું, સત્યનિષ્ઠ અને ભક્તહૃદયી પ્રેમથી સૌ “કવિરાજ' કહીને સંબોધતા. ધારાસભામાં તેઓ “યુગલ પિતા પ્રભુલાલ પ્રભાશંકર ભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હોવાને કારણે ધારાસભ્ય તરીકે જ ઓળખાતાં. શાસ્ત્રી કહેવાતા હતા. તેઓ લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ જોરસિંહભાઈએ “રચનાત્મક મંડળ' પાલીતાણાના ઉપક્રમે ‘કલાપી’ના મિત્ર, ગુરુ અને રાજવૈદ્ય હતા. રાજરમતથી ભુતડિયામાં (પાલીતાણાથી ૧૫ કી.મી. દૂરનું ગામ.) સર્વોદય કલાપિનું ઝેર આપવાને કારણે અપમૃત્યુ થતાં આઘાતથી અત્યંત લોકશાળા, સર્વોદય ખેતીકેન્દ્ર, સર્વોદય પુસ્તકાલય, વાચનાલય વ્યથિત હૃદયે શાસ્ત્રીજીએ લાઠી છોડ્યું. મુંબઈમાં વૈદ્ય તરીકે કામ અને ગૌશાળા શરૂ કર્યા. કસ્તુરબહેને પાલીતાણામાં “મહિલા કર્યું. દેવી બહેનનાં માતા જમનાબહેન ધર્મિષ્ઠ અને ઘરરખું વિદ્યાલય, મહિલા પુસ્તકાલય” અને બહેનો માટે શીવણ- ગુહિણી હતાં. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy