SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ વિશ્વ અજાયબી : આપશે જ. સાધનાના વિકટ પથ ઉપર પા પા ડગલી માંડતા દૂરંદેશીપૂર્વક હલ કરવા, તે બાબતમાં પણ વર્ધમાનતપોનિધિ બાલમુનિઓને આચાર્યભગવંતે જે કુનેહ, ધીરજ, સહિષ્ણુતા, આચાર્યભગવંતે પોતાની કુશાગ્ર બુદ્ધિ પુરવાર કરી આપી છે. સૌમ્યતા અને સંવેદનાથી સડસડાટ દોડતા કરી દીધા છે, તેના વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રીની આ બાળમાનસને ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે સાધક અવસ્થામાં બાળ- પારખીને સાધનાને પંથે ચડાવવાની અદ્ભુત સૂઝનો લાભ માનસના તેમના જેવા અચ્છા નિષ્ણાત જૈન સંઘની બહાર દીવો તેમના સંસારી પુત્રને જ મળ્યો છે, તેવું પણ નથી. લઈને શોધવા જઈએ તો પણ મળે નહીં. મોટી મોટી વર્ધમાનતપોનિધિના તારક ગુરુદેવ ગચ્છાધિપતિશ્રી વિજય યુનિવર્સિટીના ચાઇલ્ડ સાયકોલોજીના પ્રોફેસરો જો રામચન્દ્રસૂરીજી મહારાજાએ તેમની આ વિલક્ષણ શક્તિને વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત પાસે આવે તો તેમને જરૂર પારખી અનેક બાળ મુનિઓના જીવનઘડતરની ગંભીર બાળમાનસને ઘડવાની બાબતમાં અનેક નવા પાઠો શીખવા જવાબદારી તેમને સોંપી હતી, જે તેમણે ટાંકણાં મારી મનોહર મળે. મૂર્તિનું ઘડતર કરતા શિલ્પીની ખૂબીથી નિભાવી હતી. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી આચાર્યભગવંતે સંવત ૨૦૨૩માં ભાગવતી દીક્ષા ગ્રહણ મહારાજાએ જૈનશાસનને જો કોઈ સૌથી મોટી ભેટ આપી હોય કરી, તે અગાઉથી જ આકરી તપશ્ચર્યાને પોતાનો જીવનમંત્ર તો તે પ્રવચનપ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરિજી બનાવ્યો હતો. દીક્ષાનાં પાંચ વર્ષ અગાઉ તેમણે દીક્ષા ન લેવાય મહારાજા છે. આજે પ્રવચનપ્રભાવક તરીકે સમગ્ર જૈન સંઘમાં ત્યાં સુધી છ વિગઈના ત્યાગનો ભીખ સંકલ્પ કર્યો હતો. આ સમ્યજ્ઞાનનો અચિંત્ય પ્રકાશ પાથરી રહેલા આચાર્યદેવને કાળમાં તો તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા અને પારણામાં વળી બાલ્યવયમાં જે પ્રેરણાનાં પીયૂષ પાવામાં આવ્યાં, તેના કારણે આયંબિલનું તપ કરતા. આ રીતે ત્રણ દિવસે એક જ વખત આજે તેઓ નીડરતાથી અને નિશ્ચલતાથી શાસનની રક્ષા અને વાપરવા બેસતા. ત્યારે પણ તેઓ રોટલી અને ભાત જેવો તદ્દન પ્રભાવનાનાં ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે. પોતાના સંસારી લુખ્ખો આહાર જ ગ્રહણ કરતા. દીક્ષા પ્રાપ્ત થઈ તે પછી તેમણે પુત્રને સંયમને માર્ગે વાળવા માટે વર્ધમાનતપોનિધિ વર્ધમાન તપની ૧૦૦ ઓળી ચિત્તની અત્યંત પ્રસન્નતા અને આચાર્યભગવંતે જે મક્કમતા, ધીરજ, સંકલ્પબદ્ધતા અને અભુત સમતાપૂર્વક પૂર્ણ કરી, જેનું પારણું પરમતારક ગુરુદેવ અડગતાનું પ્રદર્શન કર્યું, તે જૈન સંઘનાં દરેક માતાપિતાઓ માટે ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની પવિત્ર ઉદાહરણીય છે. છત્રછાયામાં જ કર્યું. તેમાં પણ ૯૭મી ઓળીમાં વચ્ચે જૈન શ્રાવક પોતાના પુત્રને જો વ્યાવહારિક શિક્ષણ માસક્ષમણ કરી પારણાં કરી સતત આયંબિલનું તપ ચાલુ જ આપતી શાળામાં અભ્યાસ કરવા ન છૂટકે મૂકે તો પણ આજની રાખ્યું. આટલી ઉગ્ર તપસ્યા કરતાં કરતાં વર્ધમાનતપોનિધિ ભૌતિકવાદી કેળવણીના વિષની અસરમાં તે સપડાઈને દેવ, ગુરુ આચાર્યભગવંતની સેવા, બાળમુનિઓને અભ્યાસ, વિહાર, તેમ જ ધર્મને ન ભૂલી જાય તે માટે વાલી તરીકે કેટલા સચિંત ગૌચરી, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ સાહજિક રીતે ચાલુ જ અને સાવધ રહેવું જોઈએ, તે દરેક માતપિતાએ આ રાખતા. ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન પણ તેમના ચહેરા ઉપર આચાર્યભગવંત પાસેથી શીખવું જોઈએ. ત્રણ વર્ષના અબુધ પ્રસન્નતા અને સૌમ્યતાનો મહાસાગર હિલોળા લેતો જોવા મળે બાળકને પ્રેરણા કરી, આયંબિલના તપ જેવું તપ કરાવવું હોય ત્યારે તેને પાર ઉતારવા માટે કેટલા વાત્સલ્ય અને કુનેહપૂર્વક આજે 20 વર્ષની જૈફ વયે પણ પૂજ્ય આચાર્ય શ્રી બાળકમાં શુભ ભાવોનો સંચાર કરવો જોઈએ, તેની કળા વિજય ગુણયશસૂરિજી મહારાજા એક યુવાનને શરમાવે એવી વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતને જાણે સહજ સાધ્ય છે. ધગશ અને ટૂર્તિપૂર્વક શાસનની રક્ષાપ્રભાવનાનાં કાર્યો કરી જૈન કુળમાં જન્મ ધારણ કરનાર બાળકને બચપણથી જ રહ્યા છે. તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક બાળમુનિઓ સાધુનાં દર્શન કરાવતી વખતે એક જ વાત કરવી જોઈએ કે, આજે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણિ વગેરે પદે આરૂઢ થઈ “બેટા! તારે પણ એક દિવસ આવા સાધુ બનવાનું છે અને જૈનશાસનની અનુપમ સેવા કરી રહ્યા છે. પુત્ર જ્યારે મહાભિનિષ્ક્રમણને પંથે સંચરવા માટે થનગનવા તેઓશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેક તપો માંડે ત્યારે તેના પંથમાં રહેલા અવરોધો કેવી ચતુરાઈ અને જીવનમાં આચર્યા છે, જેમાં શ્રેણીતપ-સિદ્ધિતપ, વર્ષીતપ જેવાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy