SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ વિશ્વ અજાયબી : કરવો નહીં. ૨૨ પરિષહ છે તેમાં દર્શન અને પ્રજ્ઞા પરિષહ * હજારો માનવોને દાન-પુણ્ય કરાવનારા સાધુઓ સ્વયં ધર્મમાર્ગનો ત્યાગ ન કરવા માટે છે. બાકીના ૨૦ પરિષહ લોચ કરે છે, મસ્તક, દાઢી, મૂછ વગેરેના વાળ જાતે જ કર્મની નિર્જરા માટે છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, લોચ કરીને દેહના સૌંદર્યને બદલે આત્માના સૌંદર્યને અચલક, અરતિ, સ્ત્રી, ચર્યા, નૈષેલિકી, શય્યા આક્રોશ, વધ, પ્રગટ કરવા પુરુષાર્થ કરે છે. યાચના, અલાભ રોગ, તૃણ સ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, વિહારમાં પણ વનસ્પતિકાય અપૂકાયના જીવોની રક્ષા સમ્યક્ત આ રીતે શ્રમણો ૨૨ પરિષહ સહન કરીને જીવનને કરીને ગમન કરે છે અને સૂક્ષ્મ રીતે જીવદયાનું પાલન વિશુદ્ધિના માર્ગે લઈ જાય છે. કરે છે. શ્રમણો સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહેતા હોવાથી , - જૈન શ્રમણ સ્નાન કરતા નથી. વાવડી, કૂવા, તળાવ, નિદ્રાને વશ થતા નથી, રાત્રિના સમયે પણ સ્વાધ્યાય આદિમાં સરોવર કે અન્ય સ્થળેથી પાણી ગ્રહણ કરતા નથી. દેહની પ્રવૃત્તિ હોય છે. શ્રમણો સમતાના સાગર છે. વિશ્વના સર્વ જીવો શોભાનો ત્યાગ કરીને આત્માની શાશ્વત શોભામાં જ મસ્ત પ્રત્યે સમભાવ રાગદ્વેષરહિત ભાવથી નિહાળે છે. માનવ રહે છે. સિવાય તિર્યંચ ત્રસ અને સ્થાવર જીવો પ્રત્યે સમતાથી વર્તે છે. પુષ્પ કે અન્ય કોઈ માળા ધારણ કરતા નથી અને સીવેલાં શ્રમણના ૨૭ ગુણો છે. વસ્ત્રો પહેરતા નથી. પાંચ મહાવ્રતો - બ્રહ્મચર્યના પાલન માટે સ્ત્રી, વિધવા, બાલિકા આદિનો રાત્રિભોજનનો સર્વથા ત્યાગ સર્વથા સ્પર્શત્યાગ કરે છે. છ કાયના જીવોની રક્ષા - કોઈ પણ પ્રકારનાં કેફી દ્રવ્યોનું સેવન કરતા નથી. પાંચ ઇન્દ્રિયો પર સંયમ * શ્રમણો શાસનની પ્રભાવનાની સાથે આત્માને મુક્તિ માટે ત્રણ ગુપ્તિ શાસ્ત્રવિધિ અનુસાર જીવે ત્યાં સુધી વ્રતપાલન કરે છે અને અલના થઈ હોય તો વિધિ અનુસાર પ્રાયશ્ચિત કરીને શુદ્ધ લોભરહિત બને છે. ક્ષમાગુણપાલક ગુનિશ્રામાં શાસ્ત્રવિધિ અનુસાર યોગવહન કરીને ચિત્તની નિર્મળતા આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણી, પ્રવર્તક આદિ પદવી વસ્ત્રાદિનું પડિલેહણ પ્રાપ્ત કરીને સંયમ જીવનમાં સાધેલા વિકાસનું દર્શન થાય સંયમપાલન (અવિવેક ન કરવો) નમસ્કાર મહામંત્ર-ચૌદ પૂર્વનો સાર છે. તેમાં આચાર્યપરીસહો સહન કરવા ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણ પદ તેમાં શ્રમણનો જ ઉપસર્ગો સહન કરવા મહિમા છે. તે અન્ય લાક્ષણિકતાઓની તુલના નમસ્કાર ગુણ મહામંત્રમાં સ્થાન સ્થાપન કરનાર શ્રમણો પરમોચ્ચ સ્થાન આ પ્રમાણે પાંચ મહાવ્રતધારી મોક્ષમાર્ગના સાધક શ્રમણ ધરાવે છે. પંચાચાર-જ્ઞાનાચાર દર્શનાચાર, ચારિત્રાચાર, છે. આ શ્રમણોના વાસ્તવિક જીવનની લાક્ષણિકતાઓ નીચે તપાચાર અને વીર્યાચારથી ઊર્ધ્વગતિ સાધે છે. પ્રમાણે છે. * શ્રમણો હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા, ક્રોધ, - જૈન સાધુ વિહાર કરીને એક સ્થળેથી બીજા સ્થળે જાય માન, માયા, લોભ એમ ચાર કષાયથી મુક્ત રહીને સંયમ છે. પાદ-વિહાર પગે ચાલીને જાય છે. કોઈ પ્રકારનાં સાધના કરે છે. વાહનરૂપ ગાડી, મોટર, સાયકલ, સ્કૂટર, વિમાન કે અન્ય ક શ્રમણનાં વિવિધ વિશેષણો એમના ગુણોનું દર્શન કરાવે કોઈ વાહનનો ઉપયોગ કરતા નથી. છે, પણ ક્ષમાશ્રમણ એ વિશેષ પ્રથમ કોટિનું છે. ૨૭ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy