SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રમાણ ૫૨૭ સંયમ ગ્રહણ કર્યા બાદ...પૂ.આ. શ્રી વિજય પૂજ્યશ્રીના વરસ હસ્તે...અનેક દીક્ષા-વડી દીક્ષા તેમજ પ્રતાપસૂરીશ્વરજી મ.ની છાયામાં રહીને; જ્ઞાન-ધ્યાન-તપમાં પંન્યાસ-પદ અને આચાર્ય-પદ અર્પણ કરવામાં આવેલ છે અને તેમજ જ્યોતિષ વગેરે વિષયમાં પ્રગતિ સાધનાપૂર્વક પારંગત શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં...પૂય યુવાવક્તા આ. શ્રી થયા હતા. મહાપદ્મસૂરિજી મ., પૂ. મુનિરાજ શ્રી મહાધર્મ, મહાભદ્ર, ત્યારબાદ એક ચાતુર્માસ...પૂ. પ્રતાપસૂરિજી મ.ની સાતે મહાયશવિજયજી મ. આદિ છે. મુંબઈ-શાન્તાક્રુઝ (પશ્ચિમ)માં કર્યું અને સ્વતંત્રપણે પ્રથમ સંયમ સ્વીકાર્યા બાદ..સતત જ્ઞાન-ધ્યાન-જાપ-સાધના ચોમાસું પોતાના સંસારી ભાણેજ શિષ્યરત્ન પૂ. આચાર્યશ્રી સહિત ‘વરસીતપ’ અને ‘૧૫ ઉપવાસ' આદિ તપશ્ચર્યા તેમજ મહાબલસૂરીશ્વરજી (તે વખતે પૂ. મુનિરાજ શ્રી સાધર્મિક-સહાય, જીવદયા-અનુકંપા આદિ મહાન કાર્યો કરોલ મહાબલવિજયજી) મ. સાથે મુંબઈ-દાદર શ્રી શાંતિનાથ જૈન છે. દેરાસરના ઉપાશ્રયમાં કર્યું. ત્યાર પછી શિષ્ય-પ્રશિષ્યો સહિત “સૌના લાડીલા ગુરુદેવને ભાવભરી વંદના....શ્વાસમાંહે ના થા મુંબઈ-કોટ, ગોવાલિયા ટેંક, પાલ, મલાડ, કાંદિવલી, સો વાર બોરીવલી, અંધેરી, દહીંસર, ચેમ્બુર, ઘાટકોપર, સંઘાણી એસ્ટેટ, માટુંગા, પાલિતાણા, વડોદરા-કાઠીપોળ, જાનીશેરી, સૌજન્ય : વિજય મહાપ ઘસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પાર્શ્વ-પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટ, શ્રી નિલકમલ પાર્શ્વનાથ જૈન કારેલીબાગ, સમેતશિખરજી-તીર્થ, વરણામા “શ્રી પાર્શ્વ-પદ્માવતી તીર્થ વરમાણ. ધર્મધામ' જૈન તીર્થ અને વડોદરા-દેરાપોળ આદિ સ્થળોએ ચિરસ્મરણીય ચાતુર્માસ થયાં છે. તેઓશ્રીની પ્રેરણા સ્વાધ્યાયમગ્ન, સંયમનિષ્ઠ, પ્રશાંતમૂર્તિ લબ્ધિથી...આયંબિલ ભવન, ઉપાશ્રય, શિખરબંધી જિનાલય પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ અને ગૃહમંદિર તેમજ પાઠશાળા, જ્ઞાનભંડારની સ્થાપના, છ’રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પાલિત પદ-યાત્રા સંઘસ લમૂહ વરસીતપ-સિદ્ધિતપ-ઉપધાન તપ વગેરેની આરાધના અને અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ રાજસ્થાનના ભૂષણ સમું મહામહોત્સવના ધર્મકાર્યોની ઉજવમી થઈ છે અને હાલ ચાલ ખિવાન્દી (ક્ષમાનંદી) ગામ, જ્યાં છે. પૂજ્યશ્રી ભૂતકાળને યાદ કરવાપૂર્વક ખાસ કહે છે કે મેં શ્રાવકોની આરાધના માટે પાંચ મારી જન્મભૂમિ ડભોઈમાં...સંસારીપણામાં ‘ઉપધાન તપ કર્યા પાંચ પૌષધશાળાઓ છે. આ હતા અને વિ.સં. ૨૦૩૫માં સાધુપણામાં ઉપધાન-તપ’ ગામમાં જેઠાજી ભેરાજીનું કુટુંબ કરાવ્યા. છે. આ કુટુંબમાં ધર્મનિષ્ઠ માતા ગુલાબબહેનની કુક્ષિથી સં. પૂ. દાદ ગુરુદેવ...યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરિજી ૧૯૭૨ના આસો સુદ ૧૪ના મ.સા.ની ઉપદેશ-લબ્ધિથી થયેલી શાસનની અનેકવિધ પ્રવૃત્તિમાં શુભ દિવસે એક પુત્રરત્નનો જન્મ પૂજ્યશ્રીનો સહયોગ સતત જોવા મળતો હતો. પૂ. યુગદિવાકર થયો. નામ આપ્યું ચંદનમલ. ગુરુદેવના વરદ હસ્તે...પાલિતાણાની પવિત્ર તીર્થભૂમિમાં વિ.સં. પૂર્વજન્મના સંસ્કારવારસાને કારણે ધાર્મિક રુચિ જોરદાર હતી. ૨૦૩૫, કારતક વદ-૫ના ‘ગણિપદ' અને માગશર સુદ-૫ના એમાં માતાપિતાના સંસ્કારો પૂરક બન્યા. ચંદનમલજી ક્યારેય ‘પંન્યાસ-પદ' અર્પણ કરવામાં આવ્યું હતું. વડીલોનો વિનય ચૂક્યા નથી. ચંદનમલજી જ્યાં યૌવનાવસ્થાના ત્યારબાદ મુંબઈ-અંધેરી (પૂર્વ)માં પૂ. સાહિત્યકલારત્ન ઉંબરે આવીને ઊભા ત્યાં જ લગ્નબંધનથી બંધાઈ ગયા. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા વ્યવસાયાર્થે વતન છોડી મુંબઈ-નળબજારમાં રહેવાનું થયું. આશીર્વાદપૂર્વક પૂ. શતાવધાની આ. શ્રી વિજય સદ્ભાગ્યે આરાધના માટે ભૂલેશ્વરલાલબાગમાં દેરાસરજયાનંદસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે વિ.સં. ૨૦૪૪, કા.વદ- | ઉપાશ્રય આવતાં-જતાં પૂ. સાધુ-મહારાજાઓનો સમાગમ ૭ (પ્ર.)ના ‘આચાર્યપદ'થી વિભૂષિત કરવામાં આવ્યા. અને જિનવાણીશ્રવણનો લાભ મળતો. ઉપરાંત, વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy