SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ વિશ્વ અજાયબી : સંયમજીવનમાં સતત ઋતભક્તિ ૨૦. ઉપા. વિનયવિજયજીએ શાંતસુધારસ લોકપ્રકાશાદિ ગ્રંથો - કરનારા મહાપુરુષો રચેલ. ૨૧ઉપા. યશોવિજયજીએ જ્ઞાનસાર-રહસ્ય-સારશતકાદિ ઘણા ૧. નાગાર્જુસૂરિએ આગમ અનુયોગની વાચના સતત રાખેલ. ગ્રંથો રચેલ. સિદ્ધસેન દિવાકરસૂરિએ સન્મતિતર્ક-કલ્યાણમંદિરાદિ ૨૨. ઉપા. ધર્મસાગરજીએ તત્ત્વ તરંગિણી જેવા ગ્રંથો રચેલ. મહાતાર્કિક ગ્રંથોની રચના કરેલ. ૨૩. જ્ઞાનવિમલસૂરિ-રૂપવિજયજી-વીરવિજયજીએ ઘણાં સ્તવનો ૩. ધનેશ્વરસૂરિએ ૨૪,000 શ્લોકપ્રમાણ શત્રુંજય માહાભ્ય રચેલ. બનાવેલો. ૪. શિવશર્મસૂરિએ બીજાપૂર્વમાંથી ઉદ્ધરી ‘કમ્મપયડી' ગ્રંથની ૨૪. આનંદઘનજીએ આધ્યાત્મિક પદોની રચના કરેલ. રચના કરેલ. ૨૫. મલ્લવાદીસૂરિએ દ્વાદશારનયચક્ર ગ્રંથ રચેલ. ૫. જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્ય, ૨૬. ઉમાસ્વાતિએ તત્ત્વાર્થાધિગમાદિ પ00 ગ્રંથો રચેલા. ધ્યાનશતકાદિ ગ્રંથો રચેલ. શ્રમણ ભગવંતો દ્વારા ૮. માનતંગરિએ ભક્તામર સ્તોત્ર દ્વારા બેડીઓ તોડેલ, દેવર્તિગણિના સાનિધ્યમાં લિપિબદ્ધ થયેલ ૮૪ આગમો : ૭. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરેલ. ૧. આચારાંગ ૨૩. વહિનદશા ૮. સિદ્ધર્ષિગણિએ ઉપમિતિ ભવપ્રપંચાકથા જેવા અજોડ ૨. સૂત્રકૃતાંગ ૨૪. ચતુ શરણપયના વૈરાગ્યગ્રંથ રચેલ. ઠાણાંગ ૨૫. આતુરપ્રત્યાખ્યાન ૯. શોભનમુનિએ ચાલતાં-ચાલતાં યમકબદ્ધ સ્તુતિઓ રચેલ. સમવાયાંગ ૨૬. મહાપ્રત્યાખ્યાન ભગવતી ૧૦. અભયદેવસૂરિએ નવાંગી ટીકાની રચના કરેલ. ૨૭. ભક્તપરીક્ષા જ્ઞાતાધર્મકથાગ ૨૮. તંદુલવૈચારિક ૧૧. બપ્પભટ્ટસૂરિ સરસ્વતી સ્તોત્રની રચના કરેલ. ઉપાસક ૨૯. ગણિવિજ્જા ૧૨. હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ વ્યાકરણાદિ સાડાત્રણ કરોડ ૮: અંતકૃદશાંગ ૩૦. ગચ્છાચાર શ્લોકની રચના કરેલ. ૯. અનુત્તરોપપાતિક ૩૧. દેવેન્દ્રસ્તવ ૧૩. મલયગિરિજીએ આગમાદિ ઉપર સરલ ટીકા બનાવેલ. ૧૦. પ્રશ્નવ્યાકરણ ૩૨. મરણસમાધિ ૧૪. મલધારી હેમચંદ્રસૂરિએ ભવભાવનાદિ ગ્રંથો ઉપર ટીકા ૧૧. વિપાકાંગ ૩૩. દશાશ્રુતસ્કંધ ૧૨. ઔપપાતિક ૩૪. બૃહક્કલ્પ ૧૫. સોમપ્રભસૂરિએ સિવ્ર પ્રકરણાદિ ગ્રંથોની રચના કરેલ. 13. રાજાવિ ૩૫. વ્યવહાર ૧૪. જીવાભિગમ ૧૬. રત્નશેખરસૂરિએ શ્રાદ્ધવિધિ-આચારપ્રદીપ-ક્ષેત્રસમાસાદિ ૩૬. સસ્તારક ૧૫. પ્રજ્ઞાપના ગ્રંથો રચેલ. ૩૭. જિતકલ્પ ૧૬. સૂર્યપ્રશસ્તિ ૩૮. નિશીથ ૧૭. મુનિસુંદરસૂરિએ અધ્યાત્મકલ્પદ્રુમ-સંતિકર ગાદિ ગ્રંથો ૧૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ ૩૯. મહાનિશીથ રચેલ. ૧૮. નિરયાવલિકા ૪૦. આવશ્યક ૧૮. દેસૂરિએ કર્મકાંથ-ભાષાદિ ગ્રંથોની રચના કરેલ. ૧૯. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૪૧. દશવૈકાલિક ૧૯. મલ્લિષેણસૂરિએ સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના ગ્રંથો ૨૦. કલ્પાવતંસિકા ૪૨. ઉત્તરાધ્યયન ૨૧ પુષ્પિકા ૪૩ પિંડનિર્યુક્તિ ૨૨. પુષ્પચૂલિકા ૪૪. નંદીસૂત્ર રચેલ. રચેલ. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy