SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૫૭. ૫. આ. સોમતિલકસૂરિ સિદ્ધાર્થ નરેન્દ્ર કાવ્ય ૨૫ અર્થ સુવર્ણમહોર અર્પણ કરી શ્રુતભક્તિ કરેલ. ઝાંઝણ શાહે ૬. જિનમાણિકસૂરિ શતાર્થ કાવ્ય 100 અર્થ ૩૬000 સોનામહોર ખર્ચી સોનેરી સ્યાહીથી ગ્રંથો લખાવેલ. ૭. પં. હર્ષકુલ ગણિ નમો અરિહંતાણું પદ ૧૧૦ અર્થ | (સુકૃતસાગર] ૮. પં. માનસાગરજી શતાર્થી વિવરણ ૧૦૦ અર્થ * માંડવહઢના સંગ્રામ સોનીએ ભગવતીસૂત્રમાં આવતા ૯. આ. જયસુંદરસૂરિ યોગશાસ્ત્ર પ્ર. ૨ ગોયમા' પદ દીઠ એક સોનામહોર, તેમની પત્નીએ અડધી ૧૦૦ અર્થ સોનામહોર, પુત્રવધૂએ પા સોનામહોર મૂકી શ્રુતભક્તિ કરેલ. ૧૦. ઉદયધર્મમુનિ ઉપદેશમાળા ૫૧મી ગાથા ૧૦૦ અર્થ કુલ ૩૬+૧૮+૯=૬૩૦૦૦ સોનામહોરનો સવ્યય કરેલ. તે ૧૧. દાનસૂરિ શિષ્ય વર્ધમાન જિનકાવ્ય નિ જિનકાવ્ય ૬ અર્થ દ્રવ્યથી સોનેરી સ્યાહીથી આગમ-ગ્રંથો લખાવેલ. ૧૨. ઉપા. લાભવિજયજી યોગશાસ્ત્ર પ્રથમ શ્લોક ૫૦૦ અર્થ [માંડવગઢ ઇતિહાસ ૧૩. ઉપા. સમયસુંદરગણિ રાજાનો દદતે સૌખ્યમ્ ૮ લાખ અર્થ * ભૈસા શેઠ ભીનમાલ શહેરમાં આ. દેવગુપ્તસૂરિના ૧૪. ઉપા. મેઘવિજયજી સપ્તસંધાન મહાકાવ્ય ચાતુર્માસમાં સવાલાખ દ્રવ્ય ખર્ચીને આગમ મહોત્સવ કરેલ ૧૫. આ. દેવરત્નસૂરિ “સબૂ'પદના ૩૯ અર્થ અને ભગવતીસૂત્રની વાચનામાં ગોયમા’ પદ દીઠ એક સોનામહોર મૂકેલ. [પાર્શ્વનાથ પર ઇતિ.] ૧૬. વિજયસેનસૂરિ નમોદુર્વાર રાગાદિ’ ૭૦૦ અર્થ * કુમારપાલ રાજાએ એવો નિયમ કર્યો કે જ્યાં સુધી ૧૭. આ. જિનપ્રભસૂરિ દરરોજ નવી પાંચ ગાથા કર્યા પછી ગુરુએ રચેલા ગ્રંથોને તાડપત્રી ઉપર ન લખાવું ત્યાં સુધી દહીંનો ગોચરી વાપરતા. આ કાળમાં પણ અનેક ત્યાગ. તેથી ૭00 લહિયાઓને બેસાડી આગમ-ગ્રંથો લખાવવા જ્ઞાનભંડારમાં આ ગ્રંથો ઉપલબ્ધ પણ માંડ્યા. લખતાં લખતાં તાડપત્રો ખૂટી ગયાં. તેથી એવો નિયમ કર્યો કે જ્યાં સુધી બીજાં તાડપત્રો ન આવે ત્યાં સુધી અન્ન શ્રમણોપાસકોની શ્રુતભક્તિ જલનો ત્યાગ. ત્રીજા દિવસે ક્ષેત્રદેવતા પ્રસન્ન થયા. બગીચામાં જ વસ્તપાલ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચા જ્ઞાનભંડાર તાડપત્રીઓનાં વૃક્ષો ઊગી નીકળ્યાં. વનપાલકે વધામણી આપી. બનાવેલ. સર્વ આગમોની એક એક પ્રત સોનાની સ્યાહીથી પછી પારણું કર્યું. કેવી શ્રુતભક્તિ એ રાજાના દિલમાં હશે! લખાવેલ. બાકીની પ્રતો તાડપત્રો અને ખાદીના કાગળો ઉપર પોતાના જીવનકાળમાં ૬૩૬000 ગ્રંથો લખાવ્યા અને સિદ્ધહેમ લખાવેલ. તેમજ સ્વહસ્તે ધર્માલ્યુદયાદિવિવિધ ગ્રંથોનું લેખન વ્યાકરણની ૨૧ પ્રતિઓ લખાવેલ. દરેક આગમોની સુવર્ણાક્ષરી પ્રિભાવક ચરિત્રો ૭-૭ પ્રતો લખાવેલ. [ઉપદેશ તરંગિણી] વિ.સં. ૧૪૭૨માં આચાર્યદેવશ્રી સોમસુંદરસૂરિજીનાં * જાવડશાહે ૩૬000 સોનામહોર ખર્ચ સોનેરી ઉપદેશથી ખંભાતતીર્થમાં રામ અને પર્વત નામના બે ભાઈઓએ સ્યાહીથી ગ્રંથો લખાવેલ. અગિયાર અંગો લહિયાઓ પાસે લખાવેલાં. - આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં તાડપત્રીઓ ઉપર - મથુરા નગરીના પદમશાહે સવાલાખ સૌનૈયા ખર્ચી સોનેરી રૂપેરી અક્ષરોવાળા ૨૬૮૩ ગ્રન્થો વિદ્યમાન છે. બીજી ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ. ગોયમા'પદ દીઠ ૧-૧. પણ ઘણી હસ્તલિખિત પ્રતો વિદ્યમાન છે. સોનામહોર મૂકીને શ્રુતભક્તિ કરેલ. [પાર્શ્વનાથ પર. ઇતિ.] : વર્તમાનકાળમાં આ. હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી & થરાદના આભ સંઘવીએ એક કરોડ દ્રવ્ય ખર્ચા જિનશાસન આરાધના ટ્રસ્ટ ગ્રંથો-આગમોનો જીર્ણોદ્ધારો કરી ૬.૩૯૦૦૦ શ્લોક પ્રમાણ ગ્રંથોનું લેખન લહિયાઓ પાસે પુનઃ સંપાદન માટે સારી સેવા બજાવી રહ્યા છે. કરાવેલ. [ઉપદેશ તરંગિણી] * આ. પાસાગરસૂરિજીએ ઘણી મહેનત કરી લાખો પેથડમંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચા ત્રણ જ્ઞાનભંડાર પ્રતો-પુસ્તકો ભેગાં કરી કોબાનો વિશાળ જ્ઞાનભંડાર બનાવેલ બનાવેલ. ભગવતીસૂત્રમાં આવતા ગોયમા' પદ દીઠ એક જે ઘણાં ગ્રન્થ સંશોધકોને ઉપયોગી રહે છે. કરેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy