SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૦૩ ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી તપસ્યા માટે તો એમના વાસક્ષેપ માટે પડાપડી થાય ન હતી. રોજ સવારે પન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના છે. ૨૫૦ ઘરની જૈન વસ્તીવાળા થરા ગામમાં ૩૫૦ દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો સિદ્ધિતપ, કાંકરેજ સમાજમાં ૩૪૨ જેટલાં વરસીતપ, અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ હાડેચાનગરમાં એક જ કુટુંબમાં ૧૨-૧૨ માસક્ષમણ, ૮ થી ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો ૧૫ વરસની ઉંમરનાં ૧૦૮ બાળકોની એક સાથે ઉપધાન કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર તપ ની માળ આ એમની તપ-સિદ્ધિનાં અનોખાં દર્શન છે. મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું જૈન-અર્જન બધાં જ તપમાં જોડાઈ જાય છે અને હેમખેમ ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ તપ કરીને પાર ઊતરી જાય છે. પૂજ્યશ્રી જ્યાં પણ કરાવ્યું. પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. ચાતુર્માસ માટે પધારે તે સંઘમાં સાંકળી માસખમણ, સાંકળી સુબોધસૂરીશ્વરજી મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમ સોળભg, સાંકળી અઠ્ઠાઈ, સાંકળી અઠ્ઠમ અને સાંકળી એક-લક્ષી હતા. આ બાંધવબેલડીએ જિનશાસનમાં આયંબિલ તપ અવશ્ય જ થાય છે. જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. તા. ૧૪-૫-૧૯૫૯ના બે વર્ષ પહેલાં પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મહેસાણાના રોજ પાટણમાં પૂજ્યશ્રી આચાર્ય પદ ઉપર બિરાજમાન થયા. ઉપનગર જૈન શ્રી સંઘના પ્રાંગણે પધાર્યા ત્યારે આબાલવૃદ્ધ વર્તમાનમાં તેઓશ્રી પૂ. ભક્તિસૂરિ (સમીવાળા) સમુદાયના સહુ જનજનનાં ઉરમાં ઉમંગની ઊર્મિઓનો મહાસાગર તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર પદ પર બિરાજમાન છે. હિલ્લોળે ચઢ્યો હતો. પૂજ્યશ્રીના આગમન સાથે જ સાંકળી પૂજ્યશ્રીના જીવન દરમ્યાન ૭૨ ચોમાસાં થયાં છે. માસક્ષમણ, સાંકળી ૧૬ ઉપવાસ, સાંકળી ૮ ઉપવાસ, પૂજ્યશ્રીના દાદાગુરુદેવ ૫.પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવરશ્રી સાંકળી અટ્ટમ, સાંકળી આયંબિલ તપ અને સામૂહિક તપમાં વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) પ્રકાંડ મેધાવી ૨૪ તીર્થકર ભગવાન તપ (લોગસ્સ ત૫) આદિ અનેક તપ વિદ્વાન હતા. ૩૮૦ જેટલા પરદેશી સ્કોલર એમની પાસે આરાધનાઓથી ભારે ધર્મમય વાતાવરણમાં ચાલી રહ્યાં હતાં. ભણવા આવતા. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓ પ્રેરક પ્રવચનોમાં ‘પ્રશમરતિ’ ગ્રંથ, વિક્રમચરિત્ર ઉપર અને ૩૫૦ છે. મહિલાશિબિર અને બાલશિબિર ચાલી રહ્યાં છે. ભક્તામર ગુજરાત રાજ્ય અહિંસા અને અમારિપ્રવર્તનની પૂજન, પદ્માવતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન બાબતમાં સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આદિ ભવ્યાતિભવ્ય સામૂહિક પૂજનો થઈ રહ્યાં હતાં. “શ્રી ગુજરાતના કંકર કંકરમાં અહિંસાનું અમૃત-આચમન થયું છે. કલ્પસૂત્ર' ઉપર ઓપન પેપર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ તો કુમારપાલ મહારાજા, હેમચંદ્રાચાર્ય, પેથડ શાહ અને પ્રવચનમાળાનો લાભ લેવા માટે જેન તેમ જ જૈનેતર અનેક મહર્ષિઓની ભૂમિ છે. આજે વિકટ સમયમાં સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. રાજ્યસ્તર પર વ્યાપક રૂપથી અહિંસાનો પૈગામ ફેલાવવાનું આંદોલન પૂજ્યશ્રી કરાવી રહ્યા છે. સં. ૨૦૪૫ આંબાવાડી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ચાતુર્માસમાં પર્યુષણ મહાપર્વના એક દિવસ માટે તત્કાલીન પાઠશાળાઓ, આયંબિલખાતાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા કતલખાનાં બંધ સંઘો, ઉપધાનો, અંધજન ગરીબ માટે મેડિકલ કેમ્પો, રખાવીને કુમારપાલ મહારાજાની સ્મૃતિ કરાવી દીધી હતી. હોસ્પિટલો, ધર્મશાળા, અન્નક્ષેત્ર, જીવદયાનાં કાર્યો, ગૌવંશ હત્યાબંદીનાં કાર્યો, સમેતશિખર તીર્થ રક્ષાનાં કાર્યો આદિ પછી સાબરમતી ચાતુર્માસમાં પણ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ દ્વારા પહેલાં ૩ દિવસ અને પછી ૮ દિવસ કતલખાનાં માનવતાનાં કાર્યો કરીને પૂજ્યશ્રીએ સમાજમાં ધાર્મિક તથા બંધ રખાવવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન આધ્યાત્મિક ક્રાંતિ કરી છે. મુખ્યમંત્રી શ્રી ગોપીનાથ મુંડે દ્વારા અને રાજસ્થાનમાં સૌજન્ય : પ.પૂ.આ.વિ હેમચંદ્રસૂરિજી મ.સા., પં. કુલચંદ્ર વિ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત દ્વારા મ.સા.ની પ્રેરણાથી શ્રી યોગેશભાઈ જયસુખલાલ સંઘવી રાજ્યભરમાં ગૌવંશ હત્યાબંદી પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા મોરબીનિવાસી (હાલ-મદ્રાસ) કરવામાં આવી હતી. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy