SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૯૧ દિલ્હીમાં ધારાસભાના સભ્ય બન્યો અને ગળામાં પૂજ્યશ્રીની કરનાર તીર્થોદ્ધારક ગુરુદેવશ્રી હતા. આ વાત પં. છબી રાખેલ. આવા તો કેટલાંય પ્રસંગો પૂજ્યશ્રીનાં જીવનમાં પ્રભુદાસભાઈના પરમ સ્નેહી મિત્ર ૫. મફતલાલ ઝવેરચંદ બનેલા...પૂજ્યશ્રી એવા મોટા વક્તા ન હતા કે જે બીજાને ગાંધી પોતાના શબ્દોમાં કહે છે. આંજી દે. પરંતુ તેમનું સંયમ બલ બ્રહ્મચર્યબળ બહું જોરદાર “તેમની ઉંમર ચૌદ વર્ષની હતી તે અરસામાં એટલે હતું. રોજ રાત્રે પ્રતિક્રમણ પછી જુવાનીઆઓને ભેગા કરીને વિ.સં. ૧૯૩૬માં રાજકોટમાં પ્લેગ જેનો ઉપદ્રવ થયો. પૂ. સમજાવતા. પહેલા થોડી વાતો કરીને પછી શીલપાલન વિષે પંન્યાસ નીતિવિજયજી મ. (પાછળથી પૂ.આ.શ્રી ખાસ ભાર આપીને સમજાવતા. આ રીતે કેટલાય વિજયનીતિસૂરીશ્વરજી મ.) રાજકોટમાં ચાતુર્માસ હતા, તે પુણ્યાત્માઓને ચતુર્થવ્રતધારી બનાવેલ. પ્લેગના કારણે સરધાર પધાર્યા ચોમાસા બાદ સમઢિયાળા પ્રસંગ-3 આવતા શ્રી પ્રભુદાસ પૂ. આચાર્ય મ.ના પરિચયમાં આવ્યા અને રાધનપુરમાં એક ભાઈ મળેલ. તેમણે જણાવેલ કે તેમને મહેસાણા પાઠશાળામાં દાખલ થઈ અભ્યાસ કરવા પૂજયશ્રી જ્યારે સૂરિમંત્રનો પટ્ટ ગણતા (જાપ કરતા) ત્યારે તેમાં જણાવ્યું. પિતાએ સંમતિ આપી. વિ.સં. ૧૯૬૩ના શ્રાવણ સુદ રહેલ દેવ દેવીઓનાં ચિત્રો ઉપર પ્રકાશ આવી જતો. ચિત્રો 3ના મહેસાણા પાઠશાળામાં દાખલ થયા". ચિત્રો જ નહીં પણ જાણે સાક્ષાતુ હોય તેમ પ્રકાશમાન બની પૂ. તીર્થોદ્ધારક ગુરુદેવમાં રહેલી અલોકિક પરખ શક્તિ જતા. તે ભાઈના કહેવા પ્રમાણે તે વખતે તે ભાઈ નાના હતા હતી કે એક ૧૪ વર્ષનો બાળક નજર સમક્ષ આવતા જ તેમાં અને સાહેબજીના ખૂબ જ લાડકા હોવાથી પૂજ્યશ્રી પાસે પહોંચી એક વિરલ વિભૂતિના દર્શન પૂજ્યશ્રીને થયા. એક નાનકડા જતા અને આવા અનુપમ દૃશ્ય જોવા ભાગ્યશાળી થતા. આ બીજને અંકુરિત કરીને આખાય વિશ્વને છાયા આપી શકે એવા દશ્ય તેમણે જાતે નજરો નજર જોએલું. ઘેઘૂર વડલાના નિર્માણનું કાર્ય તીર્થોદ્ધારકશ્રીએ પોતે કર્યું. પ્રસંગ-૪ મહેસાણા પાઠશાળામાં ભણીને પ્રભુદાસભાઈ પૂતીર્થોદ્ધારક ગુરુદેવશ્રીની નિશ્રામાં વર્ષો સુધી સર્વજ્ઞ શાસનનાં સિદ્ધાંતોનું ચાણસ્મામાં ભટેવા પાર્શ્વનાથ દેરાસરજીની સાલગિરિ અવગાહન કર્યું. પ્રભુદાસભાઈએ પાયાનો અભ્યાસ અને પ્રસંગે દેરાસર ઉપર ધ્વજાદંડ કોઈ રીતે સ્થિર થતો ન હતો. અનુભવ પૂજયશ્રીની નિશ્રામાં રહીને કર્યો એ એમના પોતાના પૂજ્યશ્રીને આ વાતની જાણ થતા તેઓશ્રી વાસક્ષેપ લઈ દેરાસર શબ્દોમાં જોઈએ. ગયા અને દાદાની આગળ જાપમાં બેઠા તે જ વખતે ધ્વજાદંડ સ્થિર થઈ ગયો પછી ક્યારેય ચલિત થયો નહીં. “પરંતુ લઘુવૃત્તિ પૂરી થતા પહેલા મહેસાણા છોડી વિસનગર જવાનું થયું. ત્યાં તે વખતના પંન્યાસજી પાછળોથી કોહિનૂરના કસબી આચાર્ય મહારાજ શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજ પાસે પૂ. તીર્થોદ્ધારકશ્રીની પ્રતિભાના જ્વલંત ઉદાહરણ એક પંજાબી ઉદાસીન સંપ્રદાયના સંન્યાસી પાસે લઘુવૃત્તિ પૂરી કરી નરરત્ન જિનશાસનને પ્રાપ્ત થયા છે એ કોહિનૂરથી અને બાકીના સિદ્ધહેમનું વાંચન કેટલુંક થયું. આઠમો અધ્યાય. જિનશાસનનો ચતુર્વિધ સંઘ અત્યંત શોભા પામ્યો છે. પ્રાકૃત વ્યાકરણ, કાવ્યો, નાટકો, ન્યાય, તત્વાર્થ સિદ્ધસે જિનશાસનનો એકએક વ્યક્તિ એ નરરત્નથી સુપેરે પરિચિત છે. વિગેરે વાંચન સાથે ગુજરાતી ભાષામાં તે સમયે પ્રસિદ્ધ થતા જેનું નામ સાંભળીને મસ્તક ઝુકી જાય એવા મહાપુણ્યશાળી વિદ્વાનોના લૌકિક સાહિત્યનું વાંચન પ.પૂ.આ.મ.શ્રીના શિષ્ય પંડિતરત્ન બીજા કોઈ નહી પણ પ્રભુદાસ બેચરદાસ પારેખ. પ્રશિષ્યાદિને સ્વાધ્યાયમાં સહકાર અને શાસ્ત્ર વાંચન-મનનના તમને એ સાંભળીને આશ્ચર્ય થશે કે પ્રભુદાસભાઈને ક્રમ વિગેરે ચાલુ હતા.” મહાપંડિતwવર બનાવનાર અને તેમનામાં સમગ્ર સૃષ્ટિના આનાથી પણ વધારે શબ્દોમાં પંડિત મફતલાલ ગાંધી હિતચિંતકનું બીજ રોપનાર બીજા કોઈ નહીં પણ પૂ. તીર્થોદ્ધારક કહે છે કે “પ.પૂ.આ.વિજય નીતિસૂરીશ્વરજી મ.નો તો એમના આચાર્ય શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ.સા. હતા. પં. ઉપર પરમ ઉપકાર હતો. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પ્રભુદાસભાઈને ધાર્મિક અભ્યાસ માટેની સૌ પ્રથમ પ્રેરણા પાઠશાળાના અભ્યાસ પછી ન્યાય-વ્યાકરણનો અભ્યાસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy