SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ વિશ્વ અજાયબી : *િ વિ.સં. ૧૯૬૯ રાધનપુરમાં મુનિ ઉદયવિજયજીની છે” બસ હું અમુક વખતે યાત્રાએ ગયો હતો અને ઉપર ગયા - વડીદીક્ષા નિમિત્તે પાવાપુરીની રચના. ચાતુર્માસમાં બાદ ભીડમાં મંદિરમાં ઘુસી જઈને દાદાના દર્શન કર્યા ત્યારથી સમવસરણની રચના. મારી વાચા ખુલી ગઈ છે. હવે મારે લખવાની જરૂર પડતી પં. પ્રતાપવિજયજીનાં કાળધર્મ નિમિત્તે અમદાવાદમાં થયેલ નથી. મોઢેથી સમજાવીને જીવદયાનું કામ કરું છું. મહોત્સવ દરમ્યાન સમવસરણની રચના પ્રસંગ-૨ 60 વિ.સં. ૧૯૭૦માં પાંચ મુનિઓની ગણિ પદવી પ્રસંગે પૂજ્યશ્રી સાદડી (રાજ.) ચોમાસુ હતા. આબુસમવસરણની રચના અચલગઢના મેનેજર ભગવતીલાલજી પૂજ્યશ્રીને વંદન કરવા વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રીની આચાર્ય પદવી પ્રસંગે | આવ્યા. તેઓ પ્રાયઃ દર ચોમાસે વંદન કરવા આવતા હતા. સમવસરણની રચના. કોઈપણ મહોત્સવાદિ શુભકાર્યોમાં | તેમને રાત્રી રોકાણ ત્યાં જ કરવાનું હતું. પૂજ્યશ્રીને વંદનાદિ પૂજ્યશ્રી તીર્થોની રચના કરાવતા. કયો પછી પૂજ્યશ્રીએ તેમને બહારની સાઈડમાં સુવાનું કહ્યું. ત્યારે તેમના મનમાં થયું કે મને બહાર સુવાનું શા માટે કહેવાય ધન્ય હો એ વિરલ વિભૂતિ... છે? રાત્રે જોવું પડશે. અદ્ભુત પ્રસંગો પછી રાત્રે ઊઠીને બારણાની તિરાડમાંથી દર જોવા મને પોતે એક બનાવનો અનુભવ છે. સાક્ષાતુ મેં મારી લાગ્યા કે સાહેબજી શું કરે છે? તેમણે જોયું કે અંદર એક દીવો નજરે જોયો છે. તે ટાંકું છું. વિક્રમ સં. ૧૯૭૦-૭૧ની બળતો જોયો અને તેના પ્રકાશમાં પૂજ્યશ્રીને જાપ કરતા જોયા. આસપાસ હું અમદાવાદમાં રહેતો હતો. આચાર્ય શ્રી વિજય ત્યારે તેમને થયું કે સાહેબજી દીવો રાખે છે. રાત્રે દીવો કરાવતા નીતિસૂરીશ્વરજી મ.સા. પાસે તે વખતે હૈદરઅલી’ નામના એક હશે તેથી જ મને અંદર સુવાની ના પાડી હશે. હવે સવારે મુસલમાન ભાઈ આવતા હતા તે તદ્દન મુંગા હતા. જીવદયાની વાત.... બોધ આપનારી ચોપડીઓ વહેંચતા હતા. જન સમુદાયના એકત્ર સવારે તૈયાર થઈ પૂજ્યશ્રીને વંદન કરવા તેઓ ગયા. થવાના પ્રસંગોમાં ખાસ પહોંચી જઈને પોતાનું એ કાર્ય ચાલુ વંદન કરીને જે જગ્યાએ દીવો જોયો હતો તે જગ્યાએ ઘી ઢળ્યું રાખતા હતા. તેના હૃદયની પીછાણ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ હશે એમ ધારીને ત્યાં હાથથી જમીન ઘસવા લાગ્યા. (મનમાં તેને શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટેનો ઉપદેશ એમ કે કંઈ નિશાની મળે તો કહી શકાય) પણ કંઈ નિશાની આપ્યો ને તેમનું મન જોઈને નિયમ પણ આપ્યો. મારી સાથે મળી નહીં ત્યારે પૂજ્યશ્રીએ પૂછ્યું કે શું કરે છે? એટલે એમણે બેસીને કલાકો સુધી પાટીમાં લખી ને જૈન ધર્મના પ્રશ્નો પૂછે. મનમાં હતું તે બધુ કહી દીધું અને પૂછ્યું કે રાત્રે પ્રકાશ શેનો હું તેને લખીને સમજાવું. મને તે મુસલમાન ધર્મની વાતો હતો? પજ્યશ્રીએ ફરમાવ્યું “જો તું મારા જીવતા કોઈને આ ગુજરાતીમાં લખીને સમજાવે. “કુરાન-શરીફ’ તેમને યાદ હતું. વાત કરવી નહી એવી પ્રતિજ્ઞા કરે તો હું ખુલાસો કરું. તેમણે તેની વાતો પણ લખે. બોલી તો શકે નહીં. હું અમદાવાદ છોડીને એવી પ્રતિજ્ઞા કરી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે આ તો એક દિવ્ય પાટણ રહેવા ગયો. પાટણથી આવી કામ પ્રસંગે હું અમદાવાદ દીપક રોજ એની મેળે આવી જાય છે અને હું જાપ કરું ત્યાં સ્ટેશનથી પ્રેમદરવાજે થઈને શહેરમાં જતો હતો તેવામાં સધી રહે છે પછી પાછો એની મેળે ચાલ્યો જાય છે. આ પાછળથી મારું નમન લઈ મને કોઈ બોલાવતું હોવાનો અવાજ સાંભળીને સશ્રાવક ભગવતીલાલજી પૂજ્યશ્રી પ્રત્યે નતમસ્તક મારે કાને અથડાયો. મારું ધ્યાન ખેંચાયું નહીં. છેવટે જોરથી થઈ ગયા તેમના કહેવા પ્રમાણે પૂ. ગુરુભગવંતે સૂરિમંત્રનો એક અવાજ આવતા મેં પાછું વાળીને જોયું તો મારા પ્રથમના કરોડ જાપ કરેલ. પૂજ્યશ્રીને વચનસિદ્ધિ જ નહીં પરંતુ એવી પરિચિત હૈદરઅલી’ હું તેમની તરફ ફર્યો તે મારી પાસે દષ્ટિસિદ્ધિ પણ હતી કે જેના ઉપર તેઓશ્રીની દૃષ્ટિ પડે તેનું આવ્યો. મને પૂછયું “ક્યાંથી આવો છો?” મેં કહ્યું “પાટણથી”. કલ્યાણ-કલ્યાણ થઈ જાય. એક ભાઈ પૂજયશ્રીની સાથે પરંતુ “હૈદરઅલી! તમે બોલતા ક્યારથી થયા?” તેણે મને કહ્યું વિહારમાં ગયેલ. તેણે રસ્તામાં પોતાની ગરીબાઈની વાત કરી. “તમને યાદ છે ને કે પૂ. આચાર્યશ્રીએ મને શત્રુંજયની યાત્રા પૂજ્યશ્રીની તેના ઉપર અદભત અમીદષ્ટિ થઈ જેના પ્રભાવે તે કરવાનો નિયમ આપ્યો હતો? મેં કહ્યું : “હાં બરાબર યાદ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy