SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ વિશ્વ અજાયબી : જૈનશાસ્ત્રગ્રંથો ઉપરાંત કાવ્ય-સાહિત્ય વગેરે ગ્રંથોનું ઊંડું કરેલો. ‘દ્રવ્યગુણ પર્યાયનો રાસ/દ્રવ્યગુણ અનુયોગ વિચાર’ ૧૭ અધ્યયન ધરાવતા ગુણવિનયજી સંસ્કૃત અને સંગીતના પણ ઢાળ અને ૨૮૪ કડીમાં તેમના શાસ્ત્રજ્ઞાનના આલેખનની ઊંચી જાણકાર હતા. ભૂમિકાનો નિર્દેશ કરે છે. “ન્યાયવિશારદ' : યશોવિજય (ઉપાધ્યાય)-૩ “યુગપ્રધાન’ ખરતરગચ્છના જૈન સાધુ, જિન જશવિજય પૂર્વાશ્રમમાં જશવંત નામ, ઇ.ની સત્તરમી માણિજ્યસૂરિના શિષ્ય જિનચંદ્ર (સૂરિ)-૧ કે જેઓ ઈ. સદીના તપાગચ્છના સાધુ હતા. હીરવિજય સૂરિની પરંપરામાં ૧૫૯૨માં લાહોરમાં અકબરને મળ્યા હતા તેઓ આ પદવી નયવિજયજીના શિષ્ય જ્ઞાતિએ વણિક અને પાટણ પાસના કનોડા/ ધરાવતા હતા. જિનચંદ્રજી–૧નો જન્મ ઈ.સ. ૧૫૩૯/સં. ૧૫૯૫ અને કાળધર્મ ઈ.સ. ૧૬૧૪/સં. ૧૬૭૦માં. જોધપુર કમોડાના વતની હતા. માતાનું નામ સૌભાગ્યદેવી, પિતા નારાયણ. પાસે વડલી/ખેતસ ગામમાં વીસા ઓશવાળ જ્ઞાતિમાં સહડ ઈ. ૧૬૩૨માં જયવિજયજી પાસે પાટણમાં દીક્ષા - ગોત્રમાં જન્મેલા, મૂળનામ સુલતાનકુમાર, માતા-પિતા શ્રીયા જ મેળવી. ઈ. ૧૯૪૩માં અમદાવાદ ખાતે અષ્ટાવધાનનો પ્રયોગ ગ દેવી અને શ્રીવંત શાહ, ઈ. ૧૫૫૬માં આચાર્યપદ. કરી પોતાની માનસિક શક્તિનો પરિચય આપ્યો, ત્યારબાદ અકબર બાદશાહને પ્રતિબોધી તેમણે વર્ષમાં એક વાર કાશી પહોંચી ન્યાય-મીમાંસા, સાંખ્ય, વૈશેષિક વગેરેનો ત્રણ અમારિ (જીવવધનિષેધ)ની ઘોષણા કરાવેલી. સાંપ્રદાયિક વર્ષ લગી અભ્યાસ કર્યો ને ત્યાંના વિદ્વાનોએ તેમને ઉત્કર્ષનાં ઘણાં કાર્યો કર્યા. ‘ન્યાયવિશારદ'નું બિરુદ આપ્યું. તેમણે ‘જોગીવાણી' (વિક્રમપુરમંડાણ) આદિજિન તાર્કિક શિરોમણિ' : યશોવિજયજી સ્તવન', સંસ્કૃતમાં ‘પષધવિધિ પ્રકરણ'ની વૃત્તિ વ. રચ્યાં છે. (ઉપાધ્યાય)-૩/ જશવિજય વધુ માટે આ લેખમાં અન્યત્ર જુઓ. આ પૂર્વે જોયું તેમ ઉપરોક્ત યશોવિજય (ઉપાધ્યાય)૩એ કાશીમાં ‘ન્યાયવિશારદ'નું બિરુદ મેળવી ત્યાંથી વળતાં મહાતપાઃ વિજયદેવ-૨ આગ્રામાં ચાર વર્ષ રહ્યા, તર્કશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી (આ લેખમાં અન્યત્ર જુઓ) ‘તાર્કિક શિરોમણિ'નું પદ મેળવ્યું. આ શિષ્ય–જ.ઈ.સ. ૧૫૭૮માં અને કાળધર્મ ઈ. . યશોવિજયજી જૈન પરંપરાના એવા વિદ્વાન હતા ૧૬૫૭માં, વતન ઈડર, પિતા થિરાહુલ ચંદસિંહ શાહ, માતાનું કે તેમને યોગશાસ્ત્રના ક્ષેત્રમાં બીજા હરિભદ્રસૂરિ તરીકે નામ રૂપા. પ્રખર વિદ્વાન-તેજસ્વી, સેકડો મંદિરોની પ્રતિષ્ઠા અને શ્રુતજ્ઞાનમાં બીજા હેમચંદ્રાચાર્યજી ગણવામાં આવતા! કરાવનાર, વિશાળ સાધુ-સાધ્વીઓનો પરિવાર ધરાવનાર છેતરોમાં પણ ઊંચી કોટિના સમન્વયકાર ને મૌલિક વિજયદેવ (૨)એ પૂ. વિજયસેનસૂરિજી પાસે દીક્ષા લીધેલી. શાસ્ત્રકાર તરીકે ગણના પામેલા યશોવિજયજીને જૈન શાસ્ત્રો તેમને ઈ.સ. ૧૬00માં ખંભાતમાં આચાર્યપદ અર્પણ થયું. ઉપરાંત વૈદિક અને બૌદ્ધ શાસ્ત્રોનો પણ ગહન અભ્યાસ હતો. મોગલ બાદશાહ જહાંગીરે તેમની પ્રતિભા પિછાનીને ઈ. અંધશ્રદ્ધા-પાખંડ-દંભની સામે પ્રહાર કરનારા યશોવિજયજીની ૧૬૧૮માં ‘મહાતપા'નું બિરુદ આપેલું. કલમ સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતીમાં ગદ્ય-પદ્ય ક્ષેત્રે “જગજીપક' : કૃપાસાગરજી સુંદર રીતે વિહરી શકતી. આથી ગુજરાતી કૃતિઓ રાસ, વીસી, | (ઈ. ૧૭મી સદી પૂર્વાર્ધમાં તપગચ્છના વિદ્યાસાગરના ચોવીસી, લઘુ અને દીર્ધ સ્તવન-સરુઝાય, પદ, સ્તબક વગેરેમાં શિષ્ય અને જૈન સાધુ હતા. તેમને “જગજીપક'ની પદવી મોગલ સીધો ધર્મબોધ રહેતો. બાદશાહ જહાંગીરના દરબારમાં મળેલી. ‘જંબૂસ્વામી-રાસ” (૨.ઈ. ૧૬૮૩) એમની સૌથી વધુ તેમણે નેમિસાગર નિર્વાણરાસ' (ર.ઈ. ૧૬૧૬/૧૯૧૮ નોંધપાત્ર કૃતિ ઉત્તરાવસ્થામાં લખાયેલ. અથવા સંવત ૧૯૭૨/૭૪) લખ્યો છે. પૂ. વિનયવિજયજીના કાળધર્મ પામવાને કારણે તેમનો યુગપ્રધાન' : નિરંગ-(૧) અધૂરો રહેલો ‘શ્રીપાળ રાજાનો રાસ' પૂ. યશોવિજયજીએ પૂર્ણ ખરતરગચ્છની રંગવિજય શાખાના સાધુ અને Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy