SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ચૈત્યમાં મુનિદીક્ષા આપી. શ્રી જંબૂસ્વામીને ૩૬ વર્ષની વયે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રે કેવલી પરંપરામાં જંબૂસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. ૐ ‘શ્રુતધર પરંપરામાં સર્વપ્રથમ ચૌદ પૂર્વધર' ‘મહાન યુગપ્રધાન' : પૂ. શ્રી પ્રભવ સ્વામીજી કેવલજ્ઞાનના વિચ્છેદ પછી શ્રુતધરોની પરંપરામાં આર્ય પ્રભવ સ્વામી સર્વપ્રથમ ચૌદ પૂર્વધર હતા. આર્ય સુધર્મા સ્વામી પ્રભવના ગુરુ હતા. શ્રમણપરંપરામાં શ્રમણ ગણનાયક આર્ય જંબૂસ્વામી પછી આર્ય પ્રભવ સ્વામી આવ્યા. વિંધ્ય નરેશના પુત્ર, ક્ષત્રિય રાજકુમાર પ્રભવનો જન્મ જયપુરનગરમાં થયો. પોતાના નાનાભાઈને ગાદી અપાઈ તેથી લૂંટફાટના માર્ગે ચડ્યા, અવસ્વાપિની વિદ્યા અને તાલોટિની વિદ્યાથી તે બધાંને નિદ્રાધીન કરીને મજબૂત તાળાં ઉઘાડી શકતા! પ્રભવ એક સમયે ૫૦૦ ચોરોના નાયક બન્યા. આવી રીતે ધનસંપત્તિ પ્રાપ્ત કરવા રાજગૃહીમાં ધનાઢ્ય ઋષભદત્ત શ્રેષ્ઠીના ઘેર પહોંચ્યા. તેમના પુત્ર જંબૂકુમારનાં તે દિવસે જ ૮ કન્યાઓ સાથે લગ્ન થયેલ. જંબૂ પર પ્રભવની વિદ્યાની અસર ન થઈ. િ‘આઠમા કવિ પ્રભાવક', વાદજયી ‘શ્રુતકેવલીતુલ્ય' : આ. શ્રી સિદ્ધસેન દિવાકરજીસૂરિજી મહારાજ નવોઢાઓ સાથે પ્રથમ રાત્રિએ પણ પતિ-પત્ની વચ્ચે અધ્યાત્મની ચર્ચા ચાલતી હતી! પ્રભવ પર આ બનાવની ભારે અસર થઈ. તેણે પોતાની બંને વિદ્યા જંબૂને આપી બદલામાં સ્પંભિની અને વિમોચિનીવિદ્યા મેળવવાની વાત કરી પણ . જૈનાગમનિધિસંરક્ષક : આ. શ્રી દેવસ્પ્રિંગણિ ક્ષમાશ્રમણ (શ્રી દેવવાચક) તેમણે વલભીમાં પાંચમી આગમવાચના દ્વારા દરેક પ્રાપ્ત જંબૂના અમૃતમય ઉપદેશથી પ્રભવને પાપકર્મો બદલ પસ્તાવો બનાવવાનું સ્તુત્ય અને ભગીરથ કાર્ય કર્યું. તેમનો જન્મ ઘણું આગમો પહેલી વખત પુસ્તકારૂઢ બનાવી આગમોને ચિરંજીવ થયો. પ્રભવે પોતાના સાથીઓ સાથે આર્ય સુધર્મા પાસે દીક્ષા લીધી, ત્યારે ૩૦ વર્ષની ઉંમર હતી. પછી સમર્થ શ્રુતધર, ચૌદપૂર્વના જ્ઞાતા, શ્રમણસંઘના નાયક યુગપ્રધાન બન્યા. કરીને સૌરાષ્ટ્રના વેરાવળ/પ્રભાસપાટણમાં માનવામાં આવે છે. ત્યાંના રાજા અરિદમનના રાજસેવક કામર્ધિ ક્ષત્રિયના પુત્ર હતા. માતાનું નામ કલાવતી, નાનપણનું નામ દેવર્દ્રિ હતું. : ‘લબ્ધિ પ્રભાવક યુગપ્રધાન', ‘અંતિમ દશ પૂર્વધર મહર્ષિ' : આચાર્ય શ્રી વજ્રસ્વામીસૂરિજી મ. વીરનિર્વાણ સં.૪૯૬માં જન્મ. તેઓ પ્રથમ ઉદયના ૧૮મા યુગપ્રધાન હતા. આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંથી ૮ વર્ષે ગૃહપર્યાયમાં હતા. છેલ્લાં ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં. 9 ‘વૃદ્ધવાદી' : (મુકુન્દ મુનિ) આ. શ્રી વૃદ્ધવાદીસૂરિજી મહારાજ બ્રાહ્મણ પરિવારમાં ગૌડદેશના કૌશલ ગામમાં જન્મ. ૩૪૩ મૂળ નામ મુકુંદ. સુપ્રસિદ્ધ અનુયોગાચાર્ય આર્ય સ્કંદિલ વિદ્યાસાગર ગચ્છ)ની પાસેથી વૃદ્ધાવસ્થામાં પોતાના વૈરાગ્યભાવને કારણે દીક્ષા લીધી. વિદ્વાનોમાં સન્માનપૂર્ણ સ્થાન મેળવ્યું. આચાર્ય સ્કંદિલ પછી તેમના ઉત્તરાધિકારી બનનાર મુકુંદમુનિ સર્વત્ર દુર્જેય બન્યા. વડોદરા પાસે તરસાલીમાં સંસ્કૃતના વિદ્વાન સિદ્ધસેનને વાદમાં હરાવી શિષ્ય બનાવી, વૃદ્ધ ઉંમરે પણ વાદકુશલ આચાર્ય બની ‘વૃદ્ધવાદી' તરીકે પ્રસિદ્ધ બન્યા. તેમનો સમય વિ.સં.ની પાંચમી સદીનો છે. પુ (સરસ્વતી કંઠાભરણ’—આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ ઉચ્ચકોટિના સાહિત્યકાર દિગ્ગજ વિદ્વાન, શ્વેતાંબરદિગંબર બંને પરંપરાના વિદ્વાનોમાં આદર પામનાર શ્રી સિદ્ધસેન બ્રાહ્મણવંશના હતા. જન્મ ઉજ્જયિનીમાં. પિતા દેવર્ષિ, માતા દૈવશ્રી. સિદ્ધસેન યુવાનવયે પ્રકાંડ પંડિત બન્યા. તેમની કેટલીક વાદજથી વિગતો અગાઉ આપી છે. Jain Education International આચાર્ય કંદિલસૂરિએ મથુરામાં ચોથી આગમ વાચના કરીને જે આગમો લખ્યા હતા તેનો વારસો આ દેવર્કિંગણિ પાસે હતો, જ્યારે આ. નાગાર્જુનસૂરિએ વલભીમાં જે વાચના કરીને આગમો લખ્યા હતા તેનો વારસો આ. ભૂતદિન્તસૂરિ અને આ. કાલકસૂરિ (ચતુર્થ) પાસે હતો. તેમને તપાસી એક ચોક્કસપાઠ તૈયાર કરવા વીર સં. ૯૮૦માં વલભીમાં મોટું શ્રવણસંમેલન થયું. તેમાં એક ચોક્કસ પાઠ તૈયાર થયો. આ પાંચમી આગમવાચનાના વાચનાચાર્ય શ્રી દેવર્દ્રિગણિ હતા, કે જેઓ પોતાની ગણધરપરંપરાના ગણનાયક પણ હતા. આ પૂર્વે આગમવાચનાઓ થઈ તે મુખપાઠરૂપે થઈ, ચોથી વાચના લિપિબદ્ધ થઈ, પાંચમી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy