SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વિશ્વ અજાયબી : અને દયાળુ આદિ સુસંસ્કારોને કારણે બાળક રમેશ સૌને પ્રિય વ્યવહારકુશળતા, દીર્ધદ્રષ્ટા, યશસ્વી માર્ગદર્શક, સાહિત્યપ્રકાશક બની ગયો. પાઠશાળામાં પણ ભણવામાં ખૂબ જ હોશિયાર, આદિ અનેકાનેક ગુણો જોઈને પૂ. ગુરુદેવશ્રીએ ગણિમાંથી અતિ તેજસ્વી બુદ્ધિપ્રતિભા જોઈને પાઠશાળાના પંડિતજીએ પણ ૨૦૫૬ ફાગણ સુદી-૭ના દિને પંન્યાસપદથી વિભૂષિત કર્યા. કહ્યું કે આ બાળકને શાસનના ચરણે સમર્પિત કરવામાં આવે પંન્યાસ પદ ધારણ કર્યા બાદ પૂ. ગુરુદેવશ્રીના દરેક કાર્યમાં તો ભવિષ્યમાં આ બાળક એક સમર્થ આચાર્ય બની શકે તેવી પછી તે ઉપાશ્રયનું કાર્ય હોય કે દેરાસરનું કાર્ય હોય, પૂરી સંભાવના છે. ફઈબાએ પંડિતજીની વાત ઝીલી લીધી અને પાઠશાળાનું હોય કે જ્ઞાનમંદિરનું હોય, શ્રી ૧૦૮ ટ્રસ્ટમાં થતાં બાળક દીક્ષા જ લે એવા સંસ્કારો આપવામાં આવ્યા. દશ દરેક કાર્યોમાં અને દરેક ક્ષેત્રોમાં પૂ. ગુરુદેવશ્રીનો પડ્યો બોલ વર્ષની નાની ઉંમરમાં ફઈબાની સાથે કલકત્તાથી નીકળેલા 1 ઝીલી લેનાર આ પંન્યાસશ્રીનો મુખ્ય ફાળો રહ્યો છે. પાલિતાણા પર્વતનો છ રીપાલિત સંઘયાત્રા ચાલીને કરી અને પૂ. ગુરુદેવશ્રીની એક ભાવના હતી કે પંન્યાસજી મ.ને દાવણગિરિમાં ઉપધાન પણ કર્યા. નાની ઉંમરથી આ બાળકના આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવે તો ખરેખર શાસનને આવા ઉલ્લાસિત ભાવો જોઈને ફઈબાએ માતાપિતા અને ઉપયોગી બની રહેશે. અત્યારસુધીમાં અનેકાનેક પરિવારોને પરિવારના સૌએ દીક્ષા અપાવવા માટે સંમત કર્યા. અતિશય ધર્માભિમુખ કરવામાં આ પંન્યાસજી મ.ની એક લબ્ધિ રહી ઉલ્લાસ-ઉમંગના વાતાવરણની સાથે તથા રાજાશાહી છે. શાસનપ્રભાવના, સાધુસાધ્વી–વૈયાવચ્ચ અને ઠાઠમાઠથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિની સાથે ભવ્યાતિભવ્ય સાધર્મિક ભક્તિ, વિદ્યાદાન, સાતેય ક્ષેત્રોની ભાવથી ભક્તિ તે વર્ષીદાનની યાત્રા સાથે અંદાજિત પચીસ હજારની મેદની સમક્ષ તેમનાં જીવનસૂત્રો રહ્યાં છે. મા. સુદ-૫-ના શુભદિને આ તેજસ્વી બાળકે સંયમજીવનનો સ્વીકાર કર્યો. ૩૬ ગુણોથી યુક્ત એવા આચાર્યપદે આરૂઢ કરવા માટે ભક્તિસૂરિ સમુદાય તથા શ્રી ૧૦૮ પ.ભ.વિ. જૈન ટ્રસ્ટના સંયમજીવન સ્વીકાર્યા બાદ રમેશમાંથી આ બાળક હવે સમગ્ર દૃષ્ટિગણની ઇચ્છાનુસાર આ પંન્યાસજી મ.નો મુનિશ્રી રત્નશેખરવિજયજી મ.સા. બન્યા. આ નાના ભવ્યાતિભવ્ય આચાર્યપદ પ્રદાન સમારોહ પ્રસંગ ૨૦૬૨ બાલમુનિની વડી દીક્ષા પૂ. ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીના વરદ હસ્તે વૈશાખ સુદ-૧૦ (પ્રથમ), તા. ૭-૫-૨૦૦૬ રવિવારના શુભ પૂનામાં વૈશાખ સુદ-૬ના દિને સુસંપન્ન થઈ. આ નાનો દિને પ્રભાતે શુભ મંગળ યોગે શ્રી ભક્તિવિહાર જૈન ટ્રસ્ટના બાળમુનિ (ભક્તિસૂરિ સમુદાયમાં) સૌનો પ્રિય બની ગયો. આંગણે ભારે આનંદ ઉલ્લાસથી, હજારોની મેદની વચ્ચે સરળતા, નમ્રતા, વિનય, સ્વાધ્યાયરુચિ આદિ વિશિષ્ટ સુસંપન્ન થયો. પૂ.આ.શ્રી અત્યારે અનેક સંઘોમાં વિચરી ગુણોને કારણે આ નાના બાલમુનિને દરરોજની ૫૦-૬0 શાસનપ્રભાવનાના અભુત કાર્યો કરી રહ્યા છે. ગાથા કંઠસ્થ કરવી રમતવાત થઈ પડી. દરરોજના ૮ થી ૧૦ સૌજન્ય : પાલનપુરનિવાસી (હાલ મુંબઈ) રસિલાબેન પંડિતો પાસે અભ્યાસ કરતાં કરતાં આ બાલમુનિએ અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી ભાષ્યપ્રકરણો, કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થ, લોકપ્રકાશ, વિશેષાવશ્યક ભાષ્ય, દ્રવ્યગુણપર્યાયનો રાસ, પ્રાચીન તીર્થોદ્ધારક...શાસનપ્રભાવક...માલવ શિરોમણિ પન્નવણા સૂત્ર (આગમ) સમકિતના ૬૭ બોલની સઝાય, પ.પૂ. આચાર્યપ્રવર શ્રી હર્ષસાગરસૂરિજી સીમંધરસ્વામી ભ.નું ૧૨૫, ૧૫૦, ૩૫૦ ગાથાઓનાં સ્તવનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, છંદ, કાવ્ય, અલંકારશાસ્ત્ર, આગમ | મ.સા. વાચન, ચિંતન-મનન અને શિલ્પશાસ્ત્ર આદિનો ખૂબ જ સુંદર તપાગચ્છીય સાગર-સમુદાયના એક અણમોલ અભ્યાસ કરી આ નાના બાલમુનિને મોટા યોગોદ્વહન કરાવવા જવાહિરનો જન્મ કપડવંજ (ગુજરાત)ની ધન્ય ધરા પર સં. દ્વારા વિશિષ્ટ પ્રવચનશક્તિ અભુત જોઈને પૂ. ગચ્છાધિપતિ ૨૦૧૮માં થયો. પિતાશ્રી નંબકભાઈ અને માતાશ્રી ગુરુદેવશ્રી શંખેશ્વરજીમાં મા.વ. ૪ને દિવસે મુનિમાંથી ગણિ સુશીલાબહેનના લાડપ્યારમાં મિનેશકુમારનો ઉછેર થયો. પદ આપવામાં આવ્યું. ગણિ પદ ધારણ કર્યા બાદ આ માતાપિતાના ધર્મસંસ્કારોએ તેમની વિકાસયાત્રાથી સૌ કોઈ ગણિવર્યાની અદ્દભૂત શાસનપ્રભાવના, પ્રવચનશક્તિ. મુગ્ધ બની રહેતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy