SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૫૧ જબ હમ આયે જગ મેં, જગ હસે તુમ રોયી દરેકની વાત સાંભળી દરેક વ્યક્તિને સાથે લઈ જીર્ણોદ્ધારનો કરણી ઐસી કર ચલો, તુમ હસો જગ રોય |૧| નિર્ણય કર્યો ત્યારે સાંચોર સંઘ હર્ષોલ્લાસનાં વાતાવરણથી ગુંજી આવું જ કાંઈ પૂજ્યશ્રીનાં ઊઠ્યો. જીવનમાં બન્યું. વિ.સં. ૨૦૧૫માં બીજુ મુખ્ય કામ અતિપ્રાચીન શ્રી જીરાવલા તીર્થનાં માલવાડા ગામમાં શ્રાવણસુદ જીર્ણોદ્ધાર માટે કોઈ આચાર્ય આગળ ન વધતા. પૂજ્યશ્રીએ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે સાહસિકતાપૂર્વક મૂલનાયકને ઉત્થાપન કરાવ્યાં. તે જોઈ કે.પી. થતા ગજાણી પરિવારમાં આનંદની સંઘવી, તારાચંદભાઈ વિ. પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ઉર્મિઓ ઉછળી. પિતા ઉત્તમચંદ, આવી અનેક દુર્લભ ઘટનાઓ પૂજ્યશ્રીનાં જીવનમાં માતા રંગુદેવીના લાડીલા આવતી રહે છે. પ્રબલ પુણ્યોદયથી શાસનની પ્રભાવનામાં નિમિત્ત ખુશાલચંદ આગળ વધવા લાગ્યા. બને છે. મેટ્રીકની પરીક્ષા આપી ફરવાની મરુધરદેશનાં જાલોર જિલ્લામાં આવેલ રામસીંગ અને ઇચ્છાથી માઉન્ટ આબુ ગયા. ત્યાં તવાવ ગામમાં ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ આગળ આચાર્યશ્રી ગુણરત્નસૂરિજીની નિશ્રામાં સંસ્કાર શિબિર ઉજવાયેલ. ચાલતી હતી. તેમાં બંને મિત્રોએ પ્રવેશ કર્યો. પ્રથમ શિબિરમાં વૈરાગ્યમયવાણી સાંભળી ત્રણ વર્ષમાં દીક્ષા ન લઉં ત્યાં સુધી સમેતશિખર મહાતીર્થમાં “છ'રી પાલિત સંઘમાળના દિવસે ગુરુદેવનાં સંયમ પર્યાયને ૩૨ વર્ષ પૂર્ણ થતાં માત્ર ૧૫ મિઠાઈ અને ઘીનો ત્યાગ કર્યો. જો અભિગ્રહ અટલ હોય તો મિનિટમાં ૩૨,000ની ૩૩૨ ગૌશાળામાં તિથિ નોંધાઈ ગઈ. સફળતા નિશ્ચિત પ્રાપ્ત થાય. માતાની છત્ર છાયા ખોયા પછી " પરિવારજને મહારાષ્ટ્રમાં ઘડતર માટે આ. રત્નશેખરસૂરીશ્વરજી શાસનદેવોથી એક જ પ્રાર્થના આવાં શાસનપ્રભાવક પાસે મોકલ્યા. આચાર્યભગવંતની તબિયત નાતંદુરસ્ત હોવા છતાં વિભૂતિને શતાયું અર્ધ અને શાસનકાર્યમાં સહાયક બને એ જ કાકાશ્રી રાજમલજીના આગ્રહ કારણે માલવાડા દીક્ષા આપવા જ અભ્યર્થના. પધાર્યા. સુંદર રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયો. ગુરુદેવની ઇચ્છા પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સાની પ્રેરણાથી હતી કે કોહિનૂર રત્નનું નામ નવું જ આપવું એમ વિચારી મુનિ રત્નન્દ્રવિજય નામ રાખ્યું. ગુરુદેવ સાથે રહી રાધનપુરમાં પંડિત સૌજન્ય: શા કાલૂચંદજી ચેલાજી સંઘવી પરિવાર–સાંચોર બાંધી અભ્યાસ કરાવ્યો. પરંતુ ધાર્યું કાંઈ થતું નથી. માત્ર પાંચ (સત્યપુર તીર્થ) વર્ષના સંયમ પર્યાયમાં ગાદવની છત્રછાયા ખોઈ નાંખી. પુણ્ય શાંતિદૂત, ગચ્છાધિપતિ, જૈનાચાર્ય સંયોગે કલિકુંડ તીર્થોદ્ધારક આ. રાજેન્દ્રસૂરિજીનું મિલન થયું. પ.પૂ.શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરીશ્વરજી એમને સાથે રાખી જ્ઞાનાભ્યાસ આદિમાં આઘળ વધારી યોગ્યતા જાણી કલિકુંડ તીર્થમાં વિ.સં. ૨૦૪૯માં ફા.સુ. પના દિવસે મ.સા. પંન્યાસ પદવવી અને વિ.સં. ૨૦૫૨માં મહાસુદ ૧૩નાં દિવસે વિશ્વમાં સર્વત્ર શાંતિ, આચાર્યપદવી અર્પણ કરી. આચાર્ય શ્રી રત્નાકરસૂરિ નામથી સદ્ભાવ, સહયોગ, સૌહાર્દ્રના અલંકૃત કર્યા. પૂજ્યશ્રીની જીભમાં એવી મીઠાશ છે કે આવનાર સમર્થક, રાષ્ટ્રીય વિચારધારાઓમાં અરિ પણ અમી થઈ જાય. અનેક સંઘોમાં વર્ષો સુધી કલહનાં આધ્યાત્મિક અભિવ્યક્તિના પ્રખર કારણે ખોરવાયેલ કાર્યોનો આરંભ કરાવવા રાત દિવસ તનની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરેલ. લગભગ દરેક ઠેકાણે સફળતા પ્રવક્તા, આત્મ વલ્લભ દર્શનને પ્રાપ્ત કરેલ. આચરણ દ્વારા ચરિતાર્થ કરી સત્યપુર તીર્થ (સાંચોર)માં જે મહાવીર સ્વામીનું જિનાલય ભૌતિકવાદના ત્રાસમાં સર્વત્ર છે. જેના નામે આ નગરને તીર્થની ઉપમાં પામેલ છે. “જયઉવીર સર્વધર્મ સદ્ભાવ રાખી સર્વજન સચ્ચઉરિ મંડણ” એવા તેનાં જીર્ણોદ્ધાર માટે ૧૭-૧૭ વર્ષથી કલ્યાણ માટે ચેતના અને વિકાસનો પડેલો ઝઘડો અનેક આચાર્યો આવવા છતા સફળતા મેળવી ન શંખનાદ કરનારા, જિનશાસનમાં અગણિત કાર્યો શાંતિ અને શક્યા. પણ પૂજ્યશ્રીએ દરેક વ્યક્તિ ઉપર સમભાવ રાખી સરળતાથી પૂર્ણ કરનારા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy