SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ વિશ્વ અજાયબી : આત્માના અસંખ્ય આત્મપ્રદેશો અને અસંખ્ય પોતપોતાની અવદશાનો અંદાજ આવશે, કરી ચૂકેલ અધ્યવસાય સ્થાનકો. તેથી ધર્મના પણ અસંખ્ય પ્રકાર. તેમાંથી સાધનાઓનો ગર્વ નહીં સતાવે અને પ્રમાદના-પર્યાવરણમાંથી સૂમના સાધકો માટે તીર્થકર ભગવાન પ્રણિત જે પગ કાઢી લેવા પુરુષાર્થ જાગશે તેવી અપેક્ષાઓ સેવી છે. શ્રમણધર્મ છે, તે અતિગહન, ગંભીર, ગૂઢ અને ચતુર્વિધ શ્રીસંઘનાં શ્રમણોપાસકો અને ગૌરવવંતો છે, ભરત અને ઐરાવતક્ષેત્રો ૫-૫ તેમાં શ્રમણોપાસિકાઓનો આદરભાવ શ્રમણ-શ્રમણી પ્રતિ વધે, જન્મકલ્યાણક પામતા ચોવીશ તીર્થપતિઓ ઉપરાંત ૫ જૈનેતરો સિંહ જેવા પરાક્રમી જિનશાસનને અભિવંદે તથા મહાવિદેહક્ષેત્રના ૧૬૦ વિજયોમાં વિચરતા ઉત્કૃષ્ટ ૧૬૦ શાસનનો પ્રભાવ-પ્રતાપ દેશ-વિદેશમાં છવાય તેવા ભાવથી તીર્થકરોથી પવિત્ર-ભાવિત અઢી દ્વીપનો ભૂવિસ્તાર છે, જે અનેક ચિંતકોએ પોતાના વિચારને વહેવા દીધા છે, તે પૈકી આ શાશ્વત છે. શ્રમણધર્મની પરંપરા, જેમાં સાધ્વાચારની વિશિષ્ટ પણ એક નમ્ર પ્રયાસ જાણવો. માહિતીઓ પ્રસ્તુત છે તે પણ સૂર્ય-ચંદ્રની જેમ શાશ્વત અને અનાદિ-અનંત સિદ્ધ છે. તેનું વર્ણન કલ્પનાતીત છે, પડતા કાળપ્રભાવે ચૌતરફ ધર્મપ્રભાવના હાનિ જેવું છતાંય પૂર્વકાલીન સામાચારીઓ, આચારસંહિતા તથા ભલે દેખાય, પણ તે વચ્ચે પણ સવિશુદ્ધ આરાધનાના ખપી વિવિધ કલ્પો વિષે જાણવા જેવું હોવાથી અને આત્માઓ ચતુર્વિધ શ્રીસંઘમાં હોય જ છે, તેથી પણ જૈન અલ્પમાત્રામાં રજૂ કરાયું છે. શાસન જયવંતું છે, પુરાતનકાળના આદર્શોને આંખ સામે આજે પણ રખાય તો નૈતિક બળ મળશે, ધર્મપુરુષાર્થમાં વૃદ્ધિ થશે સાક્ષર અને સુજ્ઞ વર્ગ તટસ્થભાવે વાંચશે તો પામશે કે અવનવા ચમત્કારો સર્જાશે અને પરભવની યાત્રા પણ સુખદ હાલ મોક્ષમાર્ગ ભરત અને ઐરાવતક્ષેત્રથી બંધ કેમ થયો? બનશે, જે નિર્વિવાદ છે. પૂર્વકાલીન સંયમ-સાધના કેટલી પ્રબળ હતી અને વર્તમાનમાં કાળ, સંઘયણ અને જ્ઞાનહાનિના કુપ્રભાવે કંઈક અંશે સાધુ લેખમાં કંઈક અંશે શ્રમણોપાસકના પૂર્વકાલીન સાધ્વી સંસ્થામાં અને ઘણે અંશે શ્રાવક-શ્રાવિકા વર્ગમાં આચાર-વિચારની પણ સમીક્ષા કરવામાં આવેલ છે, કારણ કે ધર્મહાનિનાં પરિબળો પ્રવેશ કરી ગયાં છે. ભાંગ્યું તોય ભરૂચ તેઓ સીધા જ શ્રમણવર્ગ સાથે સંકળાયેલા હતા. ભૂતકાળની જેવા ન્યાયે ફક્ત જૈન ધર્મના અહિંસા-સંયમ-તપ-ક્ષેત્રમાં ધક્કો ભવ્યતા અને ભવિષ્યકાળની ભયંકરતા વચ્ચે વર્તમાનની ક્ષણો નથી લાગ્યો, પણ જેનેતર ધર્મો પણ અનેક વિષમાત્રાથી વેરાઈ માટે સમીક્ષા સ્વયં કરી લેવી પડે, કારણ કે હાલ વીતી રહ્યો છેરાઈ ગયા છે. બકુશ અને કુશીલ કલંકોથી ખરડાયેલ કાળ હુંડા અવસર્પિણીના પાંચમા આરાનો છે, જે ધસમસતો સાધનાઓમાં પણ કેવળીઓએ મોક્ષનાં બીજ દીઠાં છે તે જ છઠ્ઠી આરાની ધર્મશૂન્યતામાં ફેરવાઈ જશે. સૌથી આનંદપ્રદ વાત છે અને હાલ કહેવાતા અભ્યદયકાળમાં (૧) ચાર મહાવત અને બાર અણુવત : ધર્મની માત્રા જરૂર વધી કે વધશે, પણ ગુણવત્તાના ધોરણને પરમાત્મા મહાવીરદેવના પૂર્વે સાધુ-સાધ્વી ભગવંતો માટે ચોથું ધક્કો લાગ્યો છે, તેને કોઈ નકારી ન શકે. બ્રહ્મચર્યવ્રત અલગ ન હતું, પણ સ્ત્રીને પરિગ્રહ માની તેના પ્રસ્તુતિના પાઠન પછી સાચાં અને સારાં આરાધકોને ત્યાગનો ઉલ્લેખ ચોથાવ્રતમાં જ કરી દેવાતો હતો. પાંચમા આરામાં જીવો જડ અને વક્ર વધારે હોવાથી મહાવ્રતો ચારના બદલે પાંચ ચોવીશમાં પ્રભુએ પ્રકાશ્યાં Bછે. (૨) શ્રાવકશ્રાવિકાની સંખ્યા : પ્રથમ તીર્થંકર આદિનાથજીના શ્રાવકો सुहराई "त्रिकाल वंदना सुहदेवसि નાસાની Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy