SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પર્યાવરણના પાયામાં અહિંસા પછી સંયમનું શાસ્ત્ર બતાવતાં કહ્યું છે કે રાજ્યલક્ષ્મી તો અનેક યોનિમાં પાત કરાવનારી, પીડાદાયક, અભિમાનરૂપ ફળવાળી અને નાશવંત છે, આ માટે સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવાનું કહ્યું છે.૨૨ આમ ઋષભચરિત્ર ઉપરથી ફલિત થાય છે કે જૈનધર્મ વ્યક્તિવાદી છે અને વ્યક્તિની પવિત્રતામાં વિશ્વાસ કરે છે. વ્યષ્ટિ ઉપર જ સમષ્ટિ આધારિત છે અને સમષ્ટિ જ સામાજિકતા છે. પર્યાવરણ માનવને એક એવી આચારસંહિતા શીખવે છે કે જેનાથી એ એવી જીવનપદ્ધતિનો ઉપયોગ કરી શકે, જે કોઈને પણ કષ્ટદાયી ન થાય. ઈમાનદારી અને અહિંસાવૃત્તિથી દ્રવ્યાર્જન કરવું, અણુવ્રતોનું પાલન કરવું, જેવાં નૈતિક તત્ત્વ આવી જ આચારસંહિતા સાથે જોડાયેલાં છે. જૈનધર્મની આ જ આચારસંહિતા પર્યાવરણને સુરક્ષિત રાખવાનું અનન્ય અહિંસક સાધન છે. બીજું એ કે ઋષભ દ્વારા પ્રવર્તિત આ જૈનધર્મ તો માનવધર્મ છે. માનવની અંતિમ ઊંડાઈ સુધી પહોંચીને બીજાના કલ્યાણાર્થે વિચાર કરે છે. આ જ એની અહિંસા છે, એનું કારુણિક રૂપ છે. માનવતા પર્યાવરણનો આધાર છે. અહિંસા, સંયમ, સમતા અને કરૂણા માનવતાનાં અંગ છે, પર્યાવરણનાં રક્ષક છે. હેમચંદ્રે શુદ્ધ ચરિત્રયુક્ત ઋષભ-ચરિત્ર દ્વારા સામાજિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને આધ્યાત્મિક એમ પર્યાવરણની સમગ્રતાને સાંકળી લીધી હોવાથી કહી શકાય કે ૠષભદેવ તો સ્વયં પર્યાવરણપુરુષ છે, પર્યાવરણ વિજ્ઞાનના પિતામહ છે.૨૩ સંદર્ભસૂચિ: આચાર્ય બિનસેન, બિનસહસ્રનામ' 1-2; 2-3 આવિ । વેલ, 10, 136, 1–71 1. 2. ૩. શ્રીમદ્ભાગવતપુરાળ, 5-3-20 | 4. ત્રિષષ્ટિશના પુરુષચરિતમ્ 1-2-209–210 | 5. नाद्वा मूत्रं पुरीषं वा निष्ठीवनं समुत्सृजेत । अभेद्यलिप्तमन्यद्वा लोहितं वा विषाग्नि वा ॥ 7. 6. डॉ. भागचन्द्र जैन, 'जैनधर्म और भारतीय बुक कोर्पोरेशन, दिल्ली, प्रथम संस्करण 2001, . 2-31 अंजलि श्रीवास्तव, 'पुराणों में पर्यावरण शिक्षा', अनुभव મનુસ્મૃતિ 4-56 पर्यावरण', न्यू Jain Education International 8. વિશ્વ અજાયબી : પદ્ધિશિયા હાઇસ, ફલાહાવાવ, પ્રથમ સંòર, 2009, પૃ. 41 ન્વીન્દ્ર, સમયસારાધિવાર, અહિંયા મન્દિર, વિલ્લી, 1959, 1015 9. નૈનધર્મ ગૌર પર્યાવરણ', પ્રથમ સખ્ત, પૃ. 11 ૧૦. એજન, પૃ. ૨. ૧૧. આ કાળ અવસર્પિણી ( છ આરા) અને ઉત્સર્પિણી (છ આરા) એવા ભેદથી બે પ્રકારનો છે. અવસર્પિણી એટલે ઊતરતો અને ઉત્સર્પિણી એટલે ચડતો કાળ. આ કાળચક્ર બાર આરાઓનું ગણવામાં આવ્યું છે. આના માટે વિગતે વર્ણન જુઓ. ઝૈનવર્શન (લે. મુનિશ્રી ન્યાયવિનયની, 'श्रुतनिधि', शारदाबेन चिमनभाई एज्युकेशनल रिसर्च સેન્ટર, અમદ્રાવાવ, 2003) Ç, ૩, પાટીપ-11 12. જૈનધર્મ ગૌર પર્યાવરણ, પૃ. 30 13. તદ્દોપ્ર-મોન-રાખન્ય-ક્ષત્રમેવૈશ્ચતુર્વિધાન जनानासूत्रवद् विश्वस्थितिनाटकसूत्रभृत ॥ ત્રિ.શ.પુ.7.1-2-974| 14. તથાપિ નાથ! નોવાનાં વ્યવહારપથોડપિ હિ! त्वयैव मोक्षवर्त्मेव सम्यक् प्रकटयिष्यते ॥ ત્રિ.શ.પુ.7.1-2-763 | 15. સ્વામિન: શિક્ષયા વૃક્ષો, તોોડમૂષિતોડવિસઃ । अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ॥ ત્રિ.શ.પુ.વ. 1-2-973 | 16. યારેયવિવેજ્ઞીતે વ્યંધાત્ વિમુ: || ત્રિ.શ.પુ.7.1-2-983 | 17. સંસાર દુ:વત: સત્પાત્ યો ધરત્યુત્તમે શુદ્ધે रत्नकरण्ड श्रावकाचार, ले. समन्तभद्र वीरसेवा મન્દિર, વિલ્હી. 1955 1 રૂસ્થાને પત્તે કૃતિ ધર્મઃ || તત્ત્વાર્થરાખવાર્તિò 1-2-3| તે. અતં, માતીય જ્ઞાનપીઠ, હાશી, 1944 1 दुर्गतिप्रपतञ्जन्तुधारणाद् धर्म-उच्चते ॥ For Private & Personal Use Only ત્રિ.શ.પુ.7. 1-1-152 I ૧૮. આ માટે વ્યાપક નિરૂપણ જુઓ, મુનિશ્રી ન્યાયવિષયની, નૈનવર્શન, પૃ. 170-171 તથા તેમષન્દ્રત ‘વીતા स्तवस्तोत्र' । www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy