SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૧૫ ઋષભપુત્ર ભરતે કરેલ સ્તુતિમાં નિર્વેરપણાની ભાવના સ્વવિકારનું ભક્ષણ કરી જાય છે. માની પુરુષો મર્યાદાનું વ્યક્ત થઈ છે. જેમ કે લીલાથી પોતાના પૂંછડાને હલાવતો મૃગ ઉલ્લંઘન કરી અવગણના કરે છે. લોભથી પોતાના નિર્મળ ઊંચા કાન કરી અને મુખને નમાવી પોતાની નાસિકાથી આ ગુણગ્રામને દૂષિત કરે છે. આમ આ ચાર કષાયોથી યુક્ત વાઘના મુખનું આદ્માણ કરે છે (સુંઘે છે). આ તરુણ માર્ગાર માણસ મોક્ષ મેળવી શકતો નથી” (૧.૨.૧૦૨૦-૧૦૨૭). (બિલાડો) મૂષકને આલિંગન કરે છે. ભુજંગ (સાપ) નકુલ ઋષભદેવે ગૃહસ્થોને કોઈપણ પ્રકારની પીડા (હિંસા) ન (નોળિયા)ની પાસે નિર્ભય થઈ મિત્રની જેમ બેઠો છે (વગેરે). થાય તે માટે માધક થાય તે માટે માધુકરી વૃત્તિથી અનેક ઘરેથી થોડો થોડો આહાર હે દેવ! આ બીજાં પણ નિરંતરના વૈરવાળાં પ્રાણીઓ અહી ગ્રહણ કરવાનો વિચાર કર્યો (૧-૩-૨૪૦). આમ સૂક્ષ્મ નિર્વેર થઈને રહ્યાં છે. આ સર્વનું કારણ તમારો અતુલ્ય પ્રભાવ અહિંસાનો પણ એમણે ખ્યાલ કર્યો છે.૨૦ છે. (૧.૩.૫૪૩-૫૪૯). આમ જેમની વચ્ચે જન્મજાત શત્રુતા ઋષભદેવે આપેલી દેશનામાં સંસાર-સાગર તરવા માટે છે, એમની વચ્ચે ઉત્પન નિર્વેરપણું પર્યાવરણની દૃષ્ટિએ પ્રેરક સર્વ વિષયો, સર્વ પદાર્થ–સંગનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ બની રહે એમ છે. સંસાર ચાર ગતિવાળો, ક્ષેત્રદોષયુક્ત, શીત, વાત, આતપ અને (૪) જૈનધમોપદેશક ભાષભ અને પયવિરણ : જળથી તેમ જ તધ, બંધન અને સુધા વગેરે પીડાથી યુક્ત જૈનધર્મ હંમેશાં પર્યાવરણવાદી રહ્યો છે. ત્રિ.શ.પુ.ચ.ના પરસ્પર, મત્સર, અમર્ષ, કલહ, ચ્યવન વગેરે દુઃખોથી યુક્ત પ્રારંભે જ ધર્મની વ્યાપક વિભાવના આપી હેમચંદ્ર પોતાનો માન્યો છે. આવા સંસારનું પોષણ કરવાની ના કહી છે પર્યાવરણવાદી દૃષ્ટિકોણ સૂચિત કરી દીધો છે, જેમાં ધર્મનું (૧.૩.૫૫૩-૫૫૬). (૧.૩.૫૫૩-૫૫૬). ખરેખ ખરેખર ઋષભે બતાવેલ આ માહાભ્ય, ધર્મના પ્રકાર (દાન, શીલ, તપ અને ભાવના) અને પર્યાવરણનાં વિદનો છે, એટલે આ વિનોના નાશથી જ ધાર્મિક એ પ્રકારોની વિભાવના વ્યાપકતાથી રજ કરી છે. ૧૯ તેમજ આધ્યાત્મિક પર્યાવરણનું જતન કે રક્ષણ થાય એવી ઋષભચરિત્ર અંતર્ગત તેમના જન્મથી લઈ નિર્વાણકાળ સુધીમાં વ્યંજના સમજી શકાય છે. તેમના વ્યક્તિત્વ, આચાર-વિચાર, સ્તુતિઓ, દેશના (ધર્મોપદેશ) ઋષભે મોક્ષની કલ્પના વ્યક્ત કરતાં કહ્યું છે કે “જ્ઞાન, વગેરે દ્વારા ધર્મની આ વિભાવના સુપેરે વ્યક્ત થઈ. જેમ કે- દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજ્વળ રત્નોનું પાલન કરનાર “પૃથ્વી ઉપર એવું પણ દ્રવ્ય (ધન) હોય છે. જે અનૈતિક પુરુષો જ મોક્ષને મેળવી શકે છે.”૨ ક્રોધાદિ વિકારભાવ, રીતે સંગ્રહિત, બિન ઉપયોગી અને અસામાજિકતા ઊભી અસમતા, વિષમતા, ઉદ્ધતતા વગેરેની પૃષ્ઠભૂમિથી ઉત્પન્ન થાય કરનારું હોય છે; જે સમય આવ્યે દાનમાં આપી દેવાથી છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના સમન્વિતપર્યાવરણ માટે ઉપાદેય બની રહે છે; એવો સૂચિતાર્થ અહીં રૂપમાં આ વિકારભાવ તિરોહિત થઈ જાય છે. ચારિત્રનું સમ્યક પ્રાપ્ત થાય છે, જેમકે “ઋષભે જ્યારે સાંવત્સરિક દાન આપવાનું પરિપાલન કર્યા વિના દર્શન અને જ્ઞાનની આરાધના થઈ શકે શરૂ કર્યું ત્યારે ઇન્દ્રના આદેશથી કુબેરે પ્રેરેલા જંભક દેવતાઓ નહીં. દર્શન અને જ્ઞાન સમતાનાં મૂળ કારણ છે. આથી ઘણાં કાળથી ભ્રષ્ટ-નષ્ટ થયેલ નધણિયાતું, મર્યાદાને ઉલ્લંઘન ચારિત્રને ધર્મ કહે છે. ચારિત્ર વીતરાગીઓ અને ગૃહસ્થીઓ કરનારું, ગિરિ અને કુંજમાં રહેલું, ઘર, સ્મશાનાદિ સ્થાનોમાં માટે શ્રેષ્ઠ માન્યું છે, જેમ કે– ગૂઢ રૂ, સુવર્ણ અને રત્નાદિકદ દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને | સર્વ સાવધયોગનો ત્યાગ એટલે ચારિત્ર. તે અહિંસાદિક આપવા લાગ્યા” (૧.૩.૧૮-૨૨). વ્રતના ભેદથી પાંચ પ્રકારનું કહ્યું છે : અહિંસા, સત્ય, અચૌર્ય, ઋષભદેવ સંસારીઓને જોઈ એમના પતનના કારણરૂપ બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ વ્રત પાંચ-પાંચ ભાવનાએ ચાર કષાયોનું જે ચિંતન કરે છે તે સોપમાં અહીં વર્ણવ્યું છે યુક્ત થવાથી મોક્ષાર્થે થાય છે. (૧.૩.૬૧૭-૬૧૮). કે “આ સંસારરૂપી કૂપમાં અરઘટ્ટ ઘટિયંત્રના ન્યાય વડે જંતુઓ મહાકાવ્યમાં પાંચ વ્રતોની વ્યાખ્યા સહિત વ્યાપક વિભાવના રજૂ પોતાનાં કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મોહાંધ વ્યક્તિનો થઈ છે. આ ઉપરાંત ગૃહસ્થોનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત જન્મ રાત્રિની જેમ વ્યતીત થઈ જાય છે. રાગ-દ્વેષ અને મોહ અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત કહ્યાં છે, જેમાં એકેન્દ્રિયથી ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને મૂળમાંથી છેદી નાખે છે. ક્રોધ લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને સંપૂર્ણ અભયદાન પ્રાપ્ત થાય એ ઉદ્દેશ છે (૧.૩.૬૨૫-૬૪૦). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy