SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૩૯ ચમકારો સર્જાય છે અને ખૂબી એ છે કે આ તપની કોઈ પીડાના સમયે તે અસાધ્ય બને છે. જેનો તપ-ઉપવાસ વગેરે આડઅસર હોતી નથી. સ્વાધ્યાય માટે છે કે જેનો સ્વાધ્યાય પણ તપપ્રેરક છે તેને શ્રાવકાચારના જે છ આવશ્યકો છે. તેમાં ચોથું જે ધ્યાનયોગ ખૂબ સરળ છે. બાકી આહાર–આચાર નિયમન પ્રતિક્રમણ આવશ્યક છે તે પાપોના અતિક્રમણથી પાછા વળી વિના ધ્યાનતત્ત્વની સ્પર્શના દુર્લભ છે. સ્વાધ્યાય તે જ્ઞાન ધ્યાન અને કાઉસગ્ગ સુધી પહોંચવાની ભૂમિકા છે અને બીજ છે, ધ્યાન તે સિંચન છે, કાયોત્સર્ગ તે ધર્મવૃક્ષ છે. શ્રમણજીવનમાં તે જ ધ્યાનને ચોથા સ્વાધ્યાયયોગથી પ્રજ્ઞાવંત અને મુક્તિ તેનું ફળ છે. માટે પણ શુભધ્યાનરૂપી સિંચન બની સાધવાનો નિર્દેશ છે. આશ્રયદ્વારના નિરોધીકરણ વિના સ . સદા માટે જરૂરી છે. સંવર અને નિર્જરાકારી ધ્યાનયોગ તે આકાશમહેલ જેવી પ્રથમના ત્રણ સંઘયણ બળવાળા માટે ધ્યાન સાધના કલ્પના બની રહે છે. મોહ-મૂછ-મમત્વ વગેરે વિકારોના સહજ સરળ છે. વર્તમાનકાળના જીવો માટે શુભધ્યાનની ઉત્સર્ગ માટે કાયવ્યત્સર્ગ છે અને તેની પૂર્વભૂમિકા બને છે અવિરતધારા દુઃસાધ્ય છે. માટે પણ ધ્યાનવિષયમાં લોકોનું ધ્યાનયોગ. વિભાવદશાથી મુક્ત બનવાના ધર્મ અને ધ્યાનના ધ્યાન ઓછું અને જ્ઞાન નહિવતું હોવાનો શોક-સંતાપ ન પુરૂષાર્થ વડે આઠેય કર્મો વ્યુત્સર્ગ પામવા લાગે છે. અને શુદ્ધિ– રાખવો. ધ્યાનયોગીઓ ન દેખાય તો બીજા-ત્રીજા વિશુદ્ધિ વધતા આત્માની ચેતનાનું જાગરણ થાય છે, જેનું છેલ્લું અનુષ્ઠાનો અનુપાદેય માની વ્યવહારધર્મની ઉપેક્ષા ન કરી ફળ છે સમાધિ. નાખવી. તે ધ્યાનવેત્તા, ધર્મવેત્તા અને જ્ઞાનવેત્તા હોય છે. રૂપ, ધ્યાન અને કાયોત્સર્ગ નિશ્ચયની સાધના છે. તે પ્રાપ્ત રસ, ગંધ, સ્પર્શ અને શબ્દરૂપી પુગલોમાં તે મોહાતો નથી, કરવા વૈયાવચ્ચ અને સ્વાધ્યાયરૂપી વ્યવહાર ધર્મ સદાય મેળવવા બ દ્રશ્યમાન બધુંય જડ છે, આત્મા જ ચેતન અને અરૂપી જેવો છે. પ્રાંતે સારભૂત જણાવવાનું કે જ્ઞાન ઉત્તમ છે, જ્યારે છે તેને જાણવા-સમજવા માટે ધ્યાન તપની જરૂરત છે. તે જ ધ્યાન ઉત્તમોત્તમ, જ્ઞાનનું ફળ જે વિરતિ છે, તે છે શ્રમણો ધ્યાનની ધારા શીઘ ન તૂટે માટે જ મંદિરો, ઉપાશ્રયો- માટે ધ્યાન સાધના. તીર્થો-સ્થાનકો કે અનુષ્ઠાનોના આશ્રયો છે. -અસ્તુ. શુભસેવનથી સંવેગ આવે ધર્મરુચિ વિકસે અને ધ્યાનયોગથી ભવનિર્વેદ જન્મે છે. તે માટે જ પાંચ સમિતિ અને સમુદ્રમાં મોતી ત્રણ ગુપ્તિઓનો વિસ્તાર જણાવાયો છે. જ્યાં સમિતિઓ નથી. ભવ છે, માનવ ત્યાં સદાચાર નથી અને જ્યાં ગુપ્તિઓ નથી ત્યાં છીપ લઈ પાછો ફર્યો; સદ્ધિયાર નથી, કારણ કે અસમિત અને અગુપ્ત આત્મા micગુણ પ્રભુમાં અનેક સંકલ્પ-વિકલ્પોથી દિશાહીન બની શકે છે. ભર્યા છે, માનવ જેમ પ્રકાશને જોવા બીજા પ્રકાશની કે સૂર્યને હાથ જોડી દેખવા બીજા સૂર્યની જરૂરત નથી રહેતી તેમ જ્ઞાન પાછો ફર્યો. ધ્યાનને જાણવા-માણવા બીજી-ત્રીજી સાધના ઉપાદેય નથી બનતી. આત્મરમણતા માટે જગત સાથે મિત્રતા અને અપ્રીતિ નિવારણ અત્યાવશ્યક તત્ત્વો છે. વેરઝેરની ભાવના કે પ્રતિશોધની ખેવના સાથે ધ્યાન ધરી ન શકાય. તે માટે શાસ્ત્ર કથિત વિવિક્ત શય્યાસન અને સંસર્ગયાગ વગેરે ખાસ જરૂરી બને છે. નીડરતા દ્વારા લીનતા આવી શકે છે, જે માટે દીનતા, લઘુતા, ન્યૂનતાથી મુક્ત થવું આવશ્યક છે. જેને આત્મશ્રદ્ધા કે સંકલ્પ નથી તે ઉત્તમ ધ્યાનયોગને કેમ સાધી શકવાનો? ધ્યાનયોગ સ્વાધીનતાપૂર્વક સ્વૈચ્છિક સાધવાનો છે, પરાધીનતા કે અનંતજ્ઞાન, અનંત યાયિ અનtવી an inek થશeate Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy