SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વિશ્વ અજાયબી : આત્મલક્ષિતા સાથે કરાતા જાપનું મહત્વ સવિશેષ પછીની વાતો છે ઉત્તમ કાળ, લાયબળ અને જ્ઞાન સાથેની હોવાથી આચાર્ય ભગવંતો પણ સૂરિમંત્રના જાપ-ધ્યાન માનસ ધ્યાન સાધના. શક્તિઓથી કરે છે. વાલીમુનિના જાપ-ધ્યાન પ્રભાવે સવણ મિહિલાએ ડઝમાણીએ, ન મે ડઝઈ જેવા મહારથીના વિમાનો પણ ખલન પામ્યા હતા, તે કિંચણની તાત્વિક વાતો કરનારા નમિ રાજર્ષિ જેવું ધ્યાન જૈનકથાનુયોગમાં જોવા મળે છે. આજે કદાચ જોવા ન મળે, કારણ કે મહાવીર પ્રભુનો કાળ | તીર્થકર ભગવાન મહાવીર પોતાના સાધના કાળમાં વીતી ગયો ને દુષમા નામનો વિષમ કાળ ચાલે છે. છતાંય ઉર્ધ્વ–અધો અને તિર્યંગુ એમ ત્રણેય લોકનું ધ્યાન ધરતા હતા. જિનવચનભાવિતમતિ વાળા જૂજ આત્માઓ-સંનોઈમૂના મનને લલાટ પ્રદેશના આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરી હોઠ અને નાક નીવેળા પત્તા સુવરવપરંપરાને સ્મરણમાં લઈ ગિરનાર કે વચ્ચેના ત્રિકોણ સ્થાને નેત્રોને જોડી શાંતમુખાકૃતિ સાથે સૌમ્ય ઇડરની ગુફાઓમાં કે લોકસમુદાય વચ્ચે પણ એકાંતસેવી ધ્યાન તેમનું જીવન હતું. તેથી તમામ જિનપ્રતિમાઓની બની ધ્યાનયોગ માટે પુરુષાર્થ કરતા જોવા મળે તો ખાસ નયનાકતિઓ લોકાકર્ષણનું કારણ બને છે બલ્ક જિનેશ્વર અનુમોદવા યોગ્ય કહેવાય. ભગવંતની મૂર્તિ સ્વયં ધ્યાનયોગ સાધના માટે સાધના આવા ધ્યાનયોગીઓ પારકી ચિંતા, પરદોષદર્શન અને બને છે. જ્યાં સુધી ગતરૂપ (રૂપાતીત) ધ્યાન સુધી ન પરપરિણતિ-પ્રણયથી પર હોય છે. શુદ્ધિ પામેલા સાધકોને પહોંચાય ત્યાં સુધી માટે જિનાલયોને જિનબિંબના સતત ઉપદેશની પણ જરૂરત નથી હોતી, તો પછી પુસ્તકાલેખન, સાનિધ્ય જરૂરી છે. પત્ર વાંચન કે ધર્મકથનની પણ જરૂરત ક્યાંથી રહે?, પપાતિક સૂત્રમાં જણાવાયા વીરાસન, કમલાસન, તેવા યોગીઓ જાહેરમાં આવતા નથી, અને આવવું પડે વાસન, ભદ્રાસન, સુખાસન, દંડાસન, ગોદોહિકાસન કે તોય જાહેરાતો દ્વારા પોતાના પુણ્યનો સફાયો કરતાં નથી. ઉત્કટિકાસન, સિદ્ધાસન કે પદ્માસન વગેરે જાણી સમજી યોગ્ય ગુર્વાજ્ઞા પ્રાપ્ત તેવા ધ્યાન યોગીઓ ખરા જ્ઞાની અને મુદ્રા સાથે ધ્યાન કરાય છે. કોઈ પણ આસનનો એકાંત ખાખી વૈરાગી હોય છે. તેમનો પરિચય આધુનિક્તા કે ભૌતિક આગ્રહ ન કરવો. દ્રષ્ટિથી ન થઈ શકે. તેઓ પદવીધારી પણ હોય અથવા પદવીની પૂરક-કુર્મક અને રેચક દ્વારા શ્વસનક્રિયાને સંતુલિત સ્પૃહા વિનાના પણ હોય. શિષ્યસંપદા રાખી હોય અથવા કરી ધ્યાન સાધના કરવી તેવો સંકેત લગભગ દરેક ધર્મોમાં સહાયતા વિનાના આત્મનિર્ભર પણ હોય. કદાચ લોકસમૂહ જોવા મળે છે. વિવિધ પ્રકારના પ્રાણાયામ-વ્યાયામથી વચ્ચે પણ રહે તોય અંતરથી ન્યારા હોય, ભક્તો બનાવી કે કાયાને કસી પછી ધ્યાનરૂપી અગ્નિથી કર્મોનો કસ રાખી પોતાના ગુણગીત ગવડાવનાર ન પણ હોય. તેવા સંયતો કાઢવા ભલામણો કરવામાં આવી છે. વ્યાખ્યાનકાર, લેખક કે ચિંતક વગેરે બિરૂદો વગર પણ પુરૂષાર્થ કર્યા પછી પણ સફળતા ન સાંપડે કે બિમારી, સંયમયુક્ત સહજાનંદી હોઈ શકે. શાસનપ્રભાવકતા ઓછી લાચારી, બેચેની, શ્રમ કે અસ્થિરતા વગેરે દોષો સતાવે તો પણ હોય છતાંય આરાધકતા જબ્બરદસ્ત હોય. કારણ કે નિરાશ ન થવું, પણ ફરી ઉદ્યમ કરવો. કારણ કે તીર્થકરકથિત અનામી સિદ્ધ પદની સાધના માટે અને નિરંજન નિરાકાર બનવા માટે અ૫ભવી આત્માઓને અનેક બાહ્ય ધ્યાનતપની વાતો-વાર્તાઓ ત્રિકાલસંબંધિત હોય છે તેમાં પ્રવૃત્તિઓથી વિરામ લેવો પસંદ પડે છે, ત્યારે જ અંતરમાં શંકા ન કરવી. પ્રસ્તુત લેખમાં તો ફક્ત સંકેત જ દર્શાવાયા છે, બાકીનું જ્ઞાન ગુરૂગમથી લેવું. ઠરી શકાય છે. (૧૦) ધ્યાનયોગીઓ વિશેની ઓળખ : (૧૧) પરિશિષ્ટ વિગતો અને પ્રેરક બાબતો : उत्तमा-हयात्मचिन्ता-परचिन्ताधमाघम જૈનદર્શનાનુસાર ધ્યાન સાધના અગિયારમા અત્યંતર તપ તરીકે ઓળખાય છે. છ બાહ્ય તપો વટાવી પાંચમાં અત્યંતર તપની રચાતા.....તેવું આર્ષવચન છે. પણ તેવા ઉત્કૃષ્ટા આત્મચિંતકો વિરલ જ રહ્યા ને રહેવાના કારણ કે ધ્યાન તે સાધનાને કરતાં અનેક સાધનાઓ અંતરાયો દૂર હટે છે. સાધનાનો મૂળ પાયો છે, જીવાત્માનો ચરમાવતમાં પ્રવેશ. આત્મહિત સધાય છે. જીવાત્માઓને અભયદાન મળવાથી પ્રકૃતિ પણ સાનુકૂળ બની જાય છે અને અવનવા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy