SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૩૩ અડોલ આસન, પ્રાણાયામ, સંપૂર્ણ મૌન, બંધ આંખ ધ્યાનયોગીએ પ્રત્યેક દુઃખની ક્ષણો માટે વગેરે બાહ્ય તત્ત્વો છે, જ્યારે શ્વાસસંશોધન, નાસાગ્ર દ્રષ્ટિ, સ્વદોષદર્શન અને સુખની પળોમાં પરગુણદર્શનની કળાને પુગલચિંતન, સંવેદનાની અનુભૂતિ સાથે ઉપેક્ષા અને તેથીય વિકસાવવી પડે. જેને પરાધીનતા કે પર તરફથી પીડાનો વધીને જ્ઞાતા-દ્રષ્ટા દશામાં રહી ભંગજ્ઞાન દ્વારા દેહ અને દહીનું વારંવાર અનુભવ છે તેવો જીવ આર્ત–રૌદ્રધ્યાનના પ્રભાવે કે સચોટ ભાન વગેરે અત્યંતર સાધનાઓ છે, જેને મનોનિગ્રહ, વેરઝેરબુદ્ધિના આંશિક વાતાવરણ વચ્ચે ધ્યાનયોગમાં સમત્વ ઇન્દ્રિય, સંયમ, આત્મચિંતન સાથે નિકટનો સંબંધ છે. ટકાવી ન શકે. જેટલા ઊંડાણથી પોતાની ભૂલો સમજાય તેટલી ઉપશમ-વિવેક અને સંવર તે ત્રણ ક્રમથી ખૂની જેવા ઝડપથી તે તે ભૂલો સુધરતી જાય અને આત્મશુદ્ધિ ખીલતી પાપીઓ પણ મુનિ બની મોક્ષ પામી ગયાનો ઇતિહાસ છે. જાય. ધ્યાનયોગ સાધનાર સંયમીઓએ નિશ્ચયધર્મની તે ધ્યાનની પૂર્વભૂમિકા રૂપે ઠાણાંગ સૂત્રમાં આસન, સાધના માટે પ્રતિક્રમણ, પડિલેહણ કે ક્રિયા-પ્રતિસેવનાની આતાપના, વિભૂષાવર્જન અને પરિકર્મવર્જનની વાતો આવે છે ઉપેક્ષા ન કરવી. કારણ કે તેમ કરવાથી ક્યારેક ધ્યાનાભાસ તેમ આવશ્યક નિર્યુક્તિમાં દીર્ધકાલીન શ્વાસ નિરોધ અને દીર્ધ જેવી સ્થિતિ તો ક્યારેક યંત્રવતું સાધનાભાસ જેવી વિષમતા ઉચ્છવાસનો નિષેધ સ્વ અને પરઘાતની દ્રષ્ટિએ જણાવ્યો છે. ઉત્પન્ન થાય છે. માટે નિત્યક્રમની સાદાઈ–સચ્ચાઈ અને તદુપરાંત અનેક પ્રકારની શારીરિક-માનસિક શક્તિઓથી સચોટતા ગુણને સાચવી મમતા ત્યાગી સમતા સાધવાની છે. તે સંપન્ન તે ધ્યાનયોગી જ્યારે ધ્યાન પ્રક્રિયાને શનૈઃ-શર્ન: માટે પૈસા-પરિવારથી પણ પર બની જ્યારે ધ્યાન સાધવા આત્મસાતું કરે છે ત્યારે લોકમેદનીથી વ્યાપ્તસ્થાન અને પોતાના વિચારોની આસક્તિ તોડી, કાયાની માયાનો પણ નિર્જન વન એમ બધુંય અનુકૂળ બની પરિણમે છે. ત્યાગ કરવા તત્ત્વદ્રષ્ટા બનવું પડે છે. તે વચ્ચે વિજાતીય પરમાત્મા મહાવીર દેવના અપ્રતિબદ્ધ વિહાર, એકાંતવાસ અને વિકારોના નાશ માટે અશુચિ, અનિત્ય, અશરણ વગેરે કેવળજ્ઞાન પછીના દેવતાઈ વૈભવ વગેરેની વીતરાગતા ઉપરાંત ભાવના કેળવવાની હોય છે. નિર્વાણ પૂર્વે પોતાના જ તીર્થ ઉપર પણ નિર્મોહ દશા તે ઉત્કૃષ્ટ પૂર્વ અથવા ઉત્તર દિશામાં ધ્યાનયોગ શીધ્ર સાધી શકાય ધ્યાનયોગની પરિસીમાં ગણાય છે. જીવંતાવસ્થામાં પરહિત અને છે. શક્ય હોય તો પદ્માસન, સુખાસન કે વજાસનમાં ધ્યાન અંત સમયે આત્મહિત જેવી તે સાધના કેવી હતી? સાધવો બાકી તે બાબત એકાંતિક નિયમ નથી. બ્રહ્મમુહૂર્ત, પ્રભુ આદિનાથજીની કળા-શિલ્પોના જ્ઞાનદાન નૈસર્ગિક વાતાવરણ, નૈસર્ગિક બ્રહ્મચર્ય, નિરંતર શુભલેશ્યાઓ પછીની પણ વિરાગિતા કેવી જમ્બર હતી? તથા ઉણોદરી વગેરે તેના આલંબન તત્ત્વો છે. તેમાંય સંયમી (૬) ધ્યાનયોગ સંબંધી તત્ત્વજ્ઞાન : મૂર્તિપૂજક સાધકે તો વધુ આગળ વધવા ધ્યાનયોગમાં લાગતા છે. સંઘોના સંયતો માટે રચાયેલ પાક્ષિક સૂત્રમાં આવતા બોલ– શ્રમનાં વિસર્જન માટે સ્વાધ્યાયયોગ અને તેના પણ અઇયં નિંદામિ, પડુપનું સંવરેમિ, અણાવયં પચ્ચખામિ થાકને ઉતારવા ધ્યાનયોગ એમ ધ્યાન અને સ્વાધ્યાયના વગેરે દ્વારા ગૂઢનિર્દેશ એવો છે કે ભૂતકાળનું રોવું નહિ, હિંચકે જ ઝાલતા રહેવામાં થોકબંધ કર્મનિર્જરાનો અવસર ભવિષ્યને જોવું નહિ તેમ વર્તમાનનું ઉમદા વાતાવરણ છે, જે સંસારીઓ કે આગારીઓને આધિભૌતિક ઉપાધિઓ ખોવું નહિ. અન્ય અર્થમાં ભૂતકાળની સ્મૃતિ, ભાવિની વચ્ચે અશક્ય છે. સંયમીઓને પણ ધ્યાનયોગની સ્પર્શના કરવા કલ્પનાઓ અને વર્તમાનની આસક્તિ છોડી ધ્યાનયોગની શાસનપ્રભાવના જેવો પ્રશસ્ત વ્યામોહ તજવો પડે છે અને સ્વની સાધના થઈ શકે છે. આરાધના સાચવવા માનાપમાન વચ્ચે પણ પરમાત્મા જેમ વૈજ્ઞાનિક એકાગ્રતા દ્વારા ભૌતિક શોધ કરે છે તેમ પાર્શ્વનાથની જેમ કમઠ અને ધરણેન્દ્ર જેવા જીવો માટે તે જ લયલીનતા દ્વારા એક સાધક આધ્યાત્મિક સંશોધનો કરે તુલ્ય મનોવૃત્તિ સાથે સમત્વપ્રવૃત્તિઓ ગોઠવવી પડે છે. તેવા ઉપસર્ગો, પરિષહોને સહજતાથી જીતનારને અલ્પજ્ઞાનીઓ છે, રાગ-દ્વેષથી પર બને છે. આ યોગ સૂક્ષ્મની સાધના છે. ઇસુખ્રિસ્તની જેમ ભગવાનની પદવીઓ પણ આપી દે છે, ભલે સ્વાનુભવનો વિષય છે. વિનય-વિવેક પછીની ઉદ્ભવતી પછી તેમના ઈષ્ટદેવ ત્રિકાળજ્ઞાની વીતરાગી ન પણ હોય. આત્મજાગૃતિ છે. જાગરૂકતા અને સમતાના સમન્વયથી ઉઘાડો થતો મોક્ષમાર્ગ છે. વૈભાવિક કંકો ઉપરનો વિજય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy