SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ વિશ્વ અજાયબી : આર્યદેશ ભારતવર્ષની ભોમકામાં ધ્યાનયોગની વિશેષતા તે માટે કથાનુયોગની રચનાઓ છે. દેખી CHRISTIAN વગેરેઓએ પણ આત્મશુદ્ધિ નામના વિષય (૫) ધ્યાનયોગ માટે પૂર્વભૂમિકાઓ : ધ્યાન ઉપર જોર આપેલ છે અને મનોશાંતિ, સમાધિ સુખ માટે તેઓ નામના અત્યંતર તપની વાતો સાંભળી પુસ્તકો વાંચવા કે ભૌતિક આકર્ષણોથી પર બની હિન્દુસ્તાનની સ્પર્શના કરવા કોઈકને ધ્યાન કરતાં દીઠા અને ધ્યાન ધરવાની ઇચ્છા થઈ ગઈ આવવા લાગ્યા છે. સ્વામિ નારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ તેટલા માત્રથી આ સાધના નથી થતી. કારણ કે તેવું સંપ્રદાયમાં પણ હરેકૃષ્ણ, હરે રામ સંગઠનની જેમ પ્રભુ પ્રાર્થના, બગધ્યાન તો ખર્ચ કર્યા વગર, તપમાં જોડાયા વગર કે સંવેદના અને અર્ચના દ્વારા લયલીન બનવા ભક્તિ-યોગની નામના કાઢવા માટે કોઈ પણ ઠગ કરી શકે છે અને વાતા વહેતા થઈ છે. તેના મૂળ ઉદ્દેશ છે ભાવ અથવા ધ્યાનનું પોતાને ધ્યાનયોગી તરીકે જાહેર કરાવી શકે છે. તે માટે શજીકરણ. વર્તમાનમાં લગભગ બધાય ધર્મો અને ધર્મીઓ ધ્યાનયોગથી સિદ્ધિ પામનારા અનેક મહર્ષિ અને સંતોએ જે ધાંધલ-ધમાલથી દૂર થઈ આત્મશોધ-આત્મશાંતિ સામાન્ય નિયમાવલિ દર્શાવી છે તે જાણવા જેવી છે. આભગવેષણાની વાતો કરતા થયા છે, તેથી ધ્યાનયોગના જેમ કે એકત્વભાવનાની પ્રબળતા મનમંદિરમાં રમણ કરે વિરુદ્ધમાં કોઈ જ ધર્મ નથી, કોઈ મતાંતરો નથી, છતાંય જૈનદર્શનમાં તે બાબતનું જે વિશિષ્ટ તત્ત્વજ્ઞાન પીરસાયું તો જ ધ્યાનયોગ સાધી શકાય. સંયમી સાધુઓએ તે માટે લોક છે તે લેખાગે અવગાહવા જેવું છે. પરિચય ઓછો કરવો પડે, ભક્તોની ભીડ અને બધાયને પમાડી દેવાની ભૂખ ઉપશાંત કરી જંગલ, ગુફા, નદીતટ, કંદરાઓ કે અનેક આત્માઓ શુભધ્યાન બળે કેવળજ્ઞાન પામ્યા છે, અંતે નિર્જન સ્થાન શોધવા પડે. ઓછામાં ઓછું શહેરો-નગરો અને ધમાધમ થતા સ્થાનો છોડી, ગામ-તીર્થસ્થાનને अंतर आत्मामा सिद्धचक्रनी मांडणी હાલા બનાવવા પડે. ક્યારેક સમૂહ કે સમુદાયમાં પણ વસવાટ થાય તો પણ પરિણતિમાં એકત્વ ભાવના હોવાથી -----નમો સિદ્ધાનું નમ ઈન્સારા---- नमोलोएसब्बसाहणं અકળામણો ન થાય. તાત્પર્ય લોકો અને લોકચાહનાની --તેમ મારિયા અપેક્ષાવાળા જીવો-ધ્યાનયોનની ઊંચાઈ સુધી ન પહોંચી -- नमो सणस्स શકે, કારણ કે આ સાધનાની ભાવના છે.... “એગોડહં નત્યિ A-----नमो णाणस्स મે કોઈ, નાહમનસ્સ કસ્સઇ.” -नमो चरित्तस्स વિચાર અને આચાર, આસ્થા અને આચરણની દૂરી -----મો તેવ ઓછી કરતા આકર્ષણો–આડંબરો અને અસૂયા જેવા દૂષણોથી દૂર થવું પડે. પ્રાત:કાલ અને રાત્રિશયન પૂર્વે તથા શાંતપળોમાં મૌન અને જાપનો મહાવરો ઉભો કરવો પડે. વિનમ્રતા, સમતા અને અંતર્મુખતા વગર ધ્યાનાનંદ અને સિદ્ધિઓ હાથ ન લાગી શકે. પાપધિક્કાર બુદ્ધિ થકી ઉત્પન્ન પ્રાયશ્ચિત્ત તપ કે સંસાર ત્યાગરૂપી પુરૂષાર્થ કર્યા પછી પણ વિનય અને વૈયાવચ્ચ ગુણ સાથે સ્વાધ્યાય નામના તપ દ્વારા નિર્વેદ-સંવેગની પરિણતિ કેળવ્યા પછી અગિયારમા ધ્યાન નામના તપ સુધીની સ્પર્શના 3ી ---નો કરિતા થાય છે અને સંસારમાં રહીને ધ્યાનયોગની સાધના તે ગજા કરતાં લાંબી છલાંગ જેવી જ્યારે સંયમી સાધક જો ધ્યાનની અગત્યતા, વ્યાપકતા અને પ્રારંભથી અંત સુધી ધ્યાનયોગથી વંચિત રહે તો ચારિત્રાચારનો પૂર્ણ નફો વાસ્તવિક પ્રક્રિયા જિનાગમોમાં અને પ્રકીર્ણ-ગ્રંથોમાં જૈનાચાર્યોએ જે રીતે રજૂ કરી છે, તે રીતે બીજે ક્યાંય જોવા મળતી નથી. ગુમાવવા જેવો બેતાલ સર્જાય છે. અંત સુધી ઘા જેવો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy