SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ GOS ધન્ય ધરા પડે. જ દેખાય. માત્ર દેખાય જ નહીં અનુભવાય પણ. શૂન્યની શૂન્યનો વૈભવ : ગઝલો અનેક પરિણામો ધરાવે છે. કદાચ એટલે જ શૂન્યની વૈભવના શાસ્ત્રીય અર્થ ઘણા છે પણ અહીં આ ગ્રંથના ગઝલોનું વિવેચન કરવાનું અઘરું છે. વિવેચનનાં પણ એકાદ સંદર્ભમાં શૂન્યની સમૃદ્ધિનો ઝળકાટ અથવા શૂન્યનો સાહેબી બે પરિમાણોથી પણ આ ગઝલોનાં યુગકર્મનું પૃથક્કરણ થઈ અર્થ મારી દૃષ્ટિએ બંધબંસતા લાગે છે. શકે તેમ નથી. ગઝલનાં વિવિધ પરિમાણો સાથે વિવેચનનાં હું જે કંઈ કહેવા માગું છું તેના અનુસંધાનમાં એક સૌથી સર્વગ્રાહી પરિમાણોનાં વિનિયોગ વડે આપણે આવો એકાદ મહત્ત્વની બાબત એ છે કે મારું વતન પાલનપુર છે અને મારા પરિપૂર્ણ તો નહીં જ પણ અધકચરો પ્રયત્ન જરૂર કરી શકીએ. વતને નામાંકિત વ્યક્તિઓ બુદ્ધિજીવીઓનું પ્રદાન કર્યું છે તેમાં જો કે આવા પ્રયત્નનું પરિણામ કેવું આવે છે તે નક્કી કરવાનું શ્રી અલીખાન ઉસ્માનખાન બલોચ જેમણે “શૂન્ય'ના તખલ્લુસથી કામ આપણે છેવટે તો વિદગ્ધ ભાવકો ઉપર જ છોડી દેવું ગુજરાતી વાડમયને અનોખું નજરાણું અર્પણ કર્યું છે, તેની આ ગ્રંથમાં ઝાંખી થશે. એમની વિવિધ રચનાઓના ગ્રંથો “શૂન્યનું શૂન્યની ગઝલોમાં ભરપૂર જીવનલક્ષી સાહિત્ય સર્જન', “શૂન્યનું વિસર્જન', “શૂન્યના અવશેષ', “શૂન્યનું સ્મારક' ભંડારાયેલું પડેલું છે. જીવનમાં સુખદુઃખના અનુભવો અને અને “શૂન્યની સ્મૃતિ'નું સારતત્ત્વ આ ગ્રંથમાં રહેલું છે. જિંદગીની ખાટીમીઠી વાતોને શૂન્ય એક નખશિખ કલાકારની એમની સાથેના મારા વર્ષોના ગાઢ પરિચય, એમની અદાથી પોતાની ગઝલોમાં ચિત્રિત કરી દે છે, : સાથેના સાતત્ય, એમની બધી જ રચનાઓને જાણી અને માણી “કાંટે કાંટે અટકું છું ને ફૂલે ફૂલે ભટકું છું શક્યો છું. તેની ત્રણમુક્તિરૂપે એક અંજલિરૂપે આ નમ્ર નિવેદન રંગ અને ફોરમની વચ્ચે મારી મહેફિલ શોધું છું.” કરવાનું છે. એમના ગુજરાતી ભાષામાંના પ્રદાન માટે માત્ર અજાણ્ય પણ કલાકારોનું અંતર છાપ પાડે છે, અંજલિ શબ્દ પર્યાપ્ત નથી, એ માટે અભિષેક શબ્દ મને વધુ પડે છે અશ્રુઓ જ્યાં જ્યાં ઊઠે છે દિલની તસ્વીરો.” સાર્થક લાગે છે. ચમકે આંસુ પાને પાને, સળગે ફૂલો ડાળેડાળ, શૂન્ય એક અનોખા સારસ્વત હતા. અનોખા એટલા માટે કાંટે કાંટે દીપનાં તોરણઃ ઉપવન આખું ઝાકઝમાળ!” કે પોતે ફારસી અને ઉર્દૂ સાહિત્યના પ્રખર જ્ઞાની હોવા ઉપરાંત “મન વાળો ત્યાં વળશે દુનિયા, આપણી ગરીબ ગણાતી અને વગોવાયેલી ગુજરાતી-ભાષા પરની પડછાયો થઈ પળશે દુનિયા, એમની પક્કડ અનોખી છે. તેઓ કહેતા કે તેમના મનમાં જે તૃષ્ણા ત્યાગો “શૂન્ય', નહીંતર વિચાર આવે, ઊર્મિસૂરે તેને શબ્દોમાં આકાર આપવા શબ્દો મૃગજળ થઈને છળશે દુનિયા!” સામેથી જ આવી જાય છે, એ રીતે તેઓ પોતાને શબ્દના સ્વામી “દિલમાં તમે જે આગ લગાવી છે હેતથી, ગણાવતા હતા. શબ્દોનું એમને વરદાન હતું. જીવન અને મૃત્યુના એને મથું છું ઠારવા શબ્દોની રેતથી.” સંદર્ભમાં એમની રચનાઓ જ્યારે જ્યારે વાગોળીએ ત્યારે એક ઉપરોક્ત તમામ શેરોમાં જોઈ શકાશે કે શૂન્યની ગઝલોનું મસ્તમૌલા ફકીર તરીકે આપણી સમક્ષ ઊભા હોય તેમ સર્જન ખરા દિલથી થયું છે અને વધુમાં આ સર્જન સંસારમાં અનુભવાય છે. અનેક પ્રેમદર્દીઓને સ્પર્શે છે અને એને અક્ષરશઃ યાદ રાખનારાં મુશાયરાઓમાં એમની પ્રતિભા એટલી ઝળહળતી હતી પણ નીકળી આવે છે. કે એમની સામે કોઈ પડકાર ન કરી શકે, પણ તેઓ સદાય શૂન્યની ગઝલોની ખૂબી તેની ભાષા ઇબારતમાં પણ શાયરોના આશિક, શાયરોના દોસ્ત હતા. એક પ્રસંગે તેમને છે. તળપદી ભાષા, રૂઢ પ્રયોગો, કહેવતો અને લોક- મુશાયરામાં પ્રમુખસ્થાન લેવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે ઉક્તિઓનો તેઓ એટલી આસાનીથી અને ગઝલમાંના પૂરેપૂરા પોતે જણાવ્યું કે તેઓ શાયરોના વૃંદમાં જ રહેવાનું પસંદ કરે રૂપાંતરણ સાથે કરે છે કે ઘણી વાર તો અત્યંત ચવાઈ ગયેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે શાયરો તો લજામણીના છોડ જેવા કહેવતો અને મહાવરાઓ પણ શૂન્યની ગઝલોમાં પુનઃ જીવંત હોય છે. ભૂલેચૂકે ઉષ્ણહસ્તના સ્પર્શથી શરમાઈ–કરમાઈ જાય બની જાય છે. એ શક્યતા વધારે છે, શાયરોને લજામણીના છોડ તરીકે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy