SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૬ જિન શાસનનાં બાઇબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. અહંનુ” એમ મંત્રોચ્ચાર કર્યો અને બોલ્યા, “લો ભાઈ, અબ ઈ. સ. ૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ હમ ચલતે હૈ સબ કો ખમાતે હૈ.” અને તેઓશ્રીના પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજય ભવ્યાત્માએ નશ્વરદેહ છોડી દીધો. પૂજ્યશ્રીના કાળધર્મ આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું, પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતવર્ષમાં ફેલાઈ જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. સ્થાપના થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલો “શિકાગો પ્રશ્નોત્તર' નામનો પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો છે બરાબર એ ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત ! પૂ. આત્મારામજી મહારાજ જે સૌજન્ય : આ.શ્રી મુકિતપ્રભસૂરિ મ.ની પ્રેરણાથી ગુરુભક્તોના તરફથી - તેઓનું સ્થાનકવાસી નામ છે અને શ્રી વિજયાનંદસૂરિ તેઓનું વચનસિદ્ધ વિભૂતિ સંવેગી દીક્ષા પછી આચાર્ય થયા બાદનું નામ છે. આ બંને નામનો પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર્ય સંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તોમાં એટલો અસરકારક રહ્યો કે બંને સંયુક્ત નામે “આત્માનંદ' નામની જન્મ : સં. ૧૯૦૮ : પડવા ગામ (ભાવનગર). અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દીક્ષા : સં. ૧૯૩૫ અંબાલા (પંજાબ). ઉપાધ્યાયપદ : દવાખાનાંઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તો સં. ૧૯૫૭ (પાટણ). સ્વર્ગવાસ : સં. ૧૯૭૫ (ખંભાત). જ્યાં જઈએ ત્યાં “આત્માનંદ’નું જ નામ ગુંજતું હોય! પૂજ્ય ઉપાધ્યાય શ્રી વીરવિજયજી ગણિવર શાંતિની મૂર્તિ સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સમા હતા. પ્રેરણાનું કેન્દ્રસ્થાન હતા. તેઓશ્રી ભાવનગર પાસેના સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષા પર્યાય પછી બાડી-પડવાના વતની હતા. ભાવસાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. પૂ. સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. મુનિવર શ્રી થોભણવિજયજી મહારાજના પરિચયથી એ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું વૈરાગ્યવાસિત બન્યા હતા. લગ્ન થયાને થોડો સમય થયો હતો, ચાતુર્માસ ભાવનગર કરીને તેઓશ્રી રાજસ્થાનમાં થઈ પંજાબમાં છતાં સંયમના રાગે પંજાબમાં દીક્ષા લેવા માટે ગયા, પરંતુ પાંચ વર્ષ વિચર્યા. ત્યાર બાદ પાછા ગુજરાતમાં, અમદાવાદ, સંબંધીઓને ખબર પડતાં પંજાબમાંથી પાછા લઈ આવ્યા. તેમના સુરત, રાધનપુર, મહેસાણા, પાલિતાણા આદિ સ્થળોએ માતુશ્રીએ કહ્યું કે, “તું મારે એકનો એક પુત્ર છે. મારી સંભાળ ચાતુર્માસ કર્યા. સમગ્ર જૈન સમાજ પર પૂજ્યશ્રીનો ખૂબ જ કોણ લે? તારે પુત્ર થાય પછી દીક્ષા લેવી હોય તો ખુશીથી પ્રભાવ હતો. લેજે.” વીરજીભાઈએ માતાની આ વાત કબૂલ રાખી. સાઠ વર્ષના આયુષ્યમાં તેઓશ્રીએ અનેક ભગીરથ એક વખત વીરજીભાઈ આઠ આના અને તપેલી લઈને ઘી કાર્યો કર્યા. લોકોમાં ધર્મ પ્રત્યેની અદ્ભુત જાગૃતી આણી. લેવા માટે જતા હતા, ત્યાં રસ્તામાં એક બ્રાહ્મણે સમાચાર આપ્યા શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે અનેક સમાજોપયોગી કાર્યોની- કે, “વીરજી! તારી વહુએ દીકરાને જન્મ આપ્યો છે.” બસ, આ પ્રવૃત્તિઓની રચના કરી. જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં વ્યક્તિ, સાંભળી હાથમાંની તપેલી અને આઠ આના પેલા બ્રાહ્મણને આપી કુટુંબ, સંસ્થા કે સંઘના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં દીધાં અને કહ્યું કે, “મારી માતાને કહેજો કે વીરજી દીક્ષા લેવા નિરાકરણ કર્યા. એ મહામના સાધુશ્રેષ્ઠ સં. ૧૯૫૩ના ગયો.” આ સમાચાર મળતાં માતાને પણ ખાતરી થઈ કે હવે ચાતુર્માસ માટે ગુજરાનવાલા (હાલ પાકિસ્તાનમાં) તરફ વિહાર વીરજી પાછો નહીં આવે. વીરજીભાઈ સીધા પંજાબ પહોંચ્યા. કરતા હતા ત્યાં તેમની તબિયત બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો અંબાલામાં પૂ. આત્મારામજી મહારાજે તેમને દીક્ષા આપી અને નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ પોતાના શિષ્ય જાહેર કર્યા. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ વીરવિજયજી જ્ઞાન-ધ્યાનમાં લાગી ગયા. તેઓશ્રી વ્યાખ્યાન ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન ઉપર બેઠા. શિષ્યમંડળ દોડી સરસ આપતા. ઉપરાંત અચ્છા કવિ, ગાયક અને સમર્થ મુનિવ આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર “અહંનું, અહંનું, પણ હતા. શુદ્ધ ચારિત્રપાલનના પ્રભાવે તેઓશ્રીના જીવનમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy