SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩૮ જિન શાસનનાં સહાય માટે પણ સદાય કાર્યશીલ રહ્યા છે. બહેનો કેવી રીતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બોમ્બે, સેન્ટ્રલ, ઇસ્ટ, નોર્ધન, સાઉથ, સમાજમાં માનભેર આગળ વધી શકે તે માટે તેઓ હંમેશા સૌરાષ્ટ્ર અને ઓવરસીઝ રિજીયન. આ બધા રિજીયનના તે તે બીજાને માર્ગદર્શન આપી મદદરૂપ બની રહ્યા છે. તેઓના હાથ વિભાગના પ્રમુખ હોય છે. જેમાં સૌરાષ્ટ્ર રિજીયનના પ્રમુખ નીચે બીજા કેટલાયે બહેનો સ્વનિર્ભર બન્યા છે. એટલે આપણા લાડીલા અને લોકપ્રિય અનીલભાઈ. આમ સ્વસ્તિક મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવતા અને સાથે અનીલભાઈ સૌરાષ્ટ્ર રિજીયનના પ્રમુખ થયા બાદ સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા વંદિતાબેન પટેલ દરેક ઉત્સાહથી સભ્યોને આગળ લાવવા તથા અંદરોઅંદર એકબીજા બહેનો માટે પ્રેરણાદાતા છે. ગૃહિણીધર્મની સાથે સાથે આર્થિક સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી શકે, એકબીજાની નજીક ઉપાર્જન અને સેવાકીય કાર્યો બધું ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. આવી શકે તે માટે એક પછી એક ઘણા સુંદર કાર્યક્રમો સૌરાષ્ટ્ર તેમના જીવનમાંથી દરેક બહેનોએ પ્રેરણા લઈ આગળ વધવા રિજીયનને આપ્યા. તેઓ તેમની ટીમ સાથે ખૂબ ઉત્સાહથી કાર્ય પ્રયત્ન કરવો જોઈએ અને સ્ત્રી જાતિનું ગૌરવ વધારવું જોઈએ. કરી રહ્યા છે. જો આવી રીતે જ JSG સૌરાષ્ટ્ર રિજીયન ઉત્સાહી, ખંતીલા, કર્મવીર આગળ વધતું રહે તો પ્રગતિના શિખરો સર કરી શકશે. શ્રી અનિલભાઈ વી. દોશી આવા ઉત્સાહી, ખંતીલા અને કર્મવીર અનીલભાઈ ખૂબ ખૂબ આગળ વધે અને Jss રિજીયનને પણ પ્રગતિના શિખરે જે ભૂમિમાં સૌંદર્ય અને પહોંચાડે તેવી અભ્યર્થના. સરસ્વતીનું આબાદ સર્જન થયું ખંતીલા, કર્મનિષ્ઠ કાર્યકર છે; જે ભૂમિમાં જન્મ લેવો એ દેવતાઓનો પણ મનોરથ છે. શ્રી મહેન્દ્રભાઈ ભરવાડા એવી આર્યભૂમિમાં પણ સૌરાષ્ટ્ર શ્રી મહેન્દ્રભાઈ દલીચંદ એ પુણ્યવંતી પ્રભાવશાળી ભરવાડા મૂળ કાલાવડના વતની તપોભૂમિ છે. આ સૌરાષ્ટ્રના છે. જન્મ તારીખ ૨૪-૮તીર્થોમાં પ્રાંગણ સમું ઐતિહાસિક ૧૯૫૪. બી.કોમ. સુધીનો શહેર એટલે જૂનાગઢ. જ્યાં અભ્યાસ કરી રાજ્ય સરકારના બા.બ્ર. ૨૨મા તીર્થંકર પરમાત્મા શ્રી નેમિનાથ ભગવાનના ઉદ્યોગ સાહસિકતા વિકાસ દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો થયાં. આજે સંસ્થાન (C.E.D.) રાજકોટ પણ એક એવો ધ્વનિ સતત સંભળાય છે કે આગામી ખાતેની ઓફિસમાં કાર્યરત છે. ચોવીસીના ચોવીસ તીર્થકરો આ ગિરનાર યાને કિ રૈવતગિરિ ઉપર જ મોક્ષ પામવાના છે. એવી પુણ્યવંતી ધરાના પુત્ર એટલે મહત્ત્વની બાબત એ છે કે તેમનું કાર્યમંદિર એ જ સેવાનું ધામ છે અર્થાતુ તેમની નોકરી શ્રી અનીલભાઈ. જે સંસ્થાનમાં રહેલી છે તેઓનું મુખ્ય કાર્ય ગ્રેજ્યુએટ વ્રજલાલ તારાચંદ દોશી એટલે જૂનાગઢની ધર્મનગરીમાં છે નગરીમાં બેરોજગારોને તેમ જ ઓછું ભણેલા બેરોજગારોને યોગ્ય સતત ગુંજતું નામ. એમના પુત્ર શ્રી અનીલભાઈ દોશી ધર્મમય માર્ગદર્શન અને તાલીમ આપી તેમના માટે રોજગારીની તકોનું ઇ . તો છે જ પરંતુ JSGમાં ખૂબ જ વિકાસ કરવાની નેમ ધરાવતા ધરાવતા નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ટૂંકમાં સ્વરોજગારલક્ષી કાર્યક્રમો એક ઉત્સાહી, ખંતીલા અને ધર્મનિષ્ઠ માનવી છે. દ્વારા બેરોજગારોને તક આપી ઉદ્યોગક્ષેત્રે તેનું સ્થિરીકરણ કરી જૈન સોશીયલ ગ્રુપ એ આખી દુનિયાનું લગભગ સમાજ તેમ જ દેશની સેવા કરવાનું છે. છેલ્લા ત્રીસ વર્ષથી મોટામાં મોટું કહી શકાય એવું સ્વૈચ્છિક સંગઠન છે. જે દરેક તેઓ આ સંસ્થાન સાથે જોડાયેલા છે અને ખૂબ સુંદર રીતે કાર્ય માનવોના વિકાસની સાથે પ્રગતિના શિખરો સર કરવાની કરી રહ્યા છે. તેઓ આ કાર્ય એટલી ઉમદા રીતે કરી રહ્યા આકાંક્ષા ધરાવે છે. છે કે ૧૯૯૩ની સાલમાં આ રોજગારલક્ષી તકોનું નિર્માણ એવી JsGની ઘણી બધી પાંખો છે જેમ કે ગુજરાત, સરસ રીતે થયું કે બેસ્ટ ટ્રેનર મોટીવેટરનો રાષ્ટ્રીય એવોર્ડ | | તીર્થોમાં પ્રાંગણ માં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy