SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૬ જિન શાસનના સંસ્કારયાત્રાના મોવડી, પ્રેરણામૂર્તિ જ ગોવામાં યોજાયેલ ૮માં આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં જૈન શ્રી પ્રવિણભાઈ પુંજાણી સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન તેના દ0000 સભ્યો વતી ગુરુદેવ ચિત્રભાનુજીના વરદ્ હસ્તે શ્રી પ્રવિણભાઈ કાર્યસિદ્ધિ માટે સતત પંજાણીને “જૈન વિભૂષણ એવોર્ડ' એનાયત કરી તેમની પુરૂષાર્થ કરી સાર્થકતાના મોતી સંનિષ્ઠતાને બિરદાવી હતી. જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના શોધી લાવનાર એક તેજોમય ભારતભરના તમામ પદાધિકારીશ્રીઓ તેઓને “જે.એસ.જી. વ્યક્તિત્વ એટલે માતુશ્રી માટે હાલતી–ચાલતી શાળા કોલેજ' કહીને તેઓને પોતાના સમરતબેન તથા પિતાશ્રી મિત્ર, માર્ગદર્શક, તત્ત્વચિંતક તરીકે બિરદાવતા. અનુપચંદભાઈ પુંજાણીના પુત્રરત્ન J..G. ઉપરાંત અનેક સામાજિક, સેવાકીય, શૈક્ષણિક શ્રી પ્રવિણભાઈનો જન્મ ૧૩-૪ તથા વૈદકીય સંસ્થાઓમાં શ્રી પ્રવિણભાઈના મમતાળુ ૧૯૨૯ના ગોંડલ ખાતે થયો. માર્ગદર્શનથી શ્રેષ્ઠ પરિણામો સર્જાયા છે. એચ.જે. દોશી તેઓએ પ્રાથમિક શિક્ષણ મેડીકલ રિસર્ચ ફાઉન્ડેશનમાં તેઓ વર્ષો સુધી અંગત રસ લઈ સંગ્રામસિંહજી સ્કુલ ગોંડલ ખાતે લીધું. સ્નાતક અભ્યાસ બોમ્બે હોસ્પિટલના વિકાસ તથા પ્રગતિના સતત સાક્ષી રહ્યા. ખાતે પ્રખ્યાત સીડનેમ કોલેજમાં કર્યો. “પુત્રના લક્ષણ પારણામાંથી” ઉક્તિ સાર્થક કરતાં શ્રી પ્રવિણભાઈએ મુંબઈ છેલ્લા ૪૨ વર્ષ થયા જી.ટી. શેઠ ગ્રુપની શૈક્ષણિક તથા ખાતે “વત્સરાજ એન્ડ કી.”માં આર્ટીકલશીપ કરી ૧૯૫૫ના વૈદકીય સંસ્થાઓમાં જીવંત રસ લીધો. તેની નાનીથી મોટી વર્ષમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી મેળવી. શરૂઆતના છે તમામ તકલીફોમાંથી રસ્તો કાઢી સંસ્થાની અવિરત પ્રગતિ થાય મહિના મુંબઈ ખાતે પ્રેક્ટીસ કરી ત્યારબાદ રાજકોટમાં તેઓએ તેમાં જ સંતોષ પામ્યા. પ્રેક્ટીસ શરૂ કરી, સૌરાષ્ટ્રના પ્રથમ ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં જીવનમાં તેમણે જે પ્રગતિ અને વિકાસની કામના કરી પોતાનું નામ સુવર્ણાક્ષરે લખાવ્યું. આ દરમિયાન ૧૯૫૩માં હશે તે બધું તેમને મળી ગયું હશે. એવી પ્રતીતિ તેમને મળ્યા તેઓના શુભવિવાહ સ્વ. રતિભાઈ ચિતલિયાના સુપુત્રી પછી થયા વિના રહેતી નથી. સરળતા, સૌજન્યતા અને મંજુલાબેન સાથે સંપન્ન થયા. મિલનસાર સ્વભાવ એ તેમનામાં ખીલેલા સગુણો હતાં. નામ તેવા ગુણ ધરાવનાર” પ્રાવિધ્યસભર સંપર્કમાં આવતી દરેક વ્યક્તિઓની સાથે પ્રેમપૂર્વક વાત કરવી, પ્રવિણભાઈનું છેલ્લા ચાર દાયકાથી જૈનોના વિવિધ ફિરકાઓની તેમની ભાવનાને સમજવી તેમ જ પોતાથી શક્ય મદદ કરવી અનેકતાને એકતામાં પરિવર્તિત કરતી વિશ્વની મોટામાં મોટી એ તેમનો જીવનમંત્ર હતો. સંસ્થા “જૈન સોશ્યલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન”ની તેઓ જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હતાં. તેમની સ્થાપનામાં પાયાના પથ્થર સમાન યોગદાન રહ્યું. મુંબઈમાં નિષ્ઠા અને સેવાની કદરરૂપે તેમને વિવિધ સન્માન પ્રાપ્ત થયા ૧૯૬પમાં પ્રથમ જૈન સોશ્યલ ગ્રુપ મુવમેન્ટની સ્થાપના બાદ હતાં. આમ છતાં તેઓ નિરાભિમાની, નિસ્પૃહ અને નરમ ૯ વર્ષના ગાળા બાદ રાજકોટમાં દ્વિતીય ગ્રુપ સ્થાપવાનું દિલના માનવી હતાં. આટલા સફળ c.A. સમાજમાં આટલી સદ્ભાગ્ય તેઓશ્રીને મળ્યું. નામના છતાં દરેક સાથે હસીને વાત કરી પોતાના સૌજન્યશીલ ગ્રુપ, રીજીયન કે ફેડરેશન સ્તરે સંસ્થાનું બંધારણ વ્યક્તિત્વનો દરેકને પરિચય કરાવતા. ઘડવાનું હોય કે પૂ. ચિત્રભાનુશ્રીજીની પ્રાર્થના “મૈત્રીભાવનું આવા પ્રવિણભાઈ માત્ર સંસ્થાઓ સાથે જોડાયેલા એક પવિત્ર ઝરણું"ની પ્રાર્થનાને ફેડરેશનની પ્રાર્થનાનું સ્વરૂપ સક્રિય માનવી ન હતા પરંતુ નિખાલસ, લાગણીશીલ, વ્યવહારુ આપવાનું હોય, જૈન સોશ્યલ ગ્રુપના બેનરની ડિઝાઈન, કલર અને ઊંડી કોઠાસૂઝ ધરાવનાર એક આપ્તજન પણ હતાં. નક્કી કરવાનું હોય કે વર્કશોપ અને કોન્ફરન્સનો વિચાર ફક્ત સમાજ સેવાને જ પ્રાધાન્ય ન આપતા તેઓએ મૂર્તિમંત કરવાનો હોય પ્રવિણભાઈએ તેના પ્રેમભીના પુરૂષાર્થથી વ્યવસાય તેમજ કુટુંબીજનો પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપ્યું. ફેડરેશનના હિત માટે સદાય ચિંતા અને ચિંતન કરેલ છે. આથી હકારાત્મક વિચારોવાળા શ્રી પ્રવિણભાઈએ પોતાના જીવન Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy