SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૨ જિન શાસનનાં સેવાભાવી, ધર્મનિષ્ઠ, નામાંકિત તબીબ મેટ્રિકમાં ખૂબ સારા માર્કે પાસ થયા તેથી સુમતિભાઈએ શ્રી સુમતિભાઈ હેમાણી વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધવાનું નક્કી કર્યું. પરંતુ ઘરના સભ્યો વાણિજયપ્રવાહમાં આગળ અભ્યાસ કરવાનું કહેતાં હતાં. પૂ. ત્રિભોવનભાઈએ પૂ. પ્રાણલાલજી મ.સા.ને આ વાત કરી. પૂ. પ્રાણલાલજી મ.સા. સુમતિભાઈને વિજ્ઞાનપ્રવાહમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા. એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સર્જરીમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. આગળ M.S.નો અભ્યાસ કર્યો. તે વખતે M.S.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન પાસ કરવી ખૂબ મુશ્કેલ ગણાતું જ્યારે સુમતિભાઈએ તે પ્રથમ પ્રયત્ન ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરી. M.. થયા બાદ ચાર વર્ષ મેડીકલ કોલેજમાં યુનિવર્સિટી માન્ય મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યભાર સંભાળ્યો. ૧૯૬૯થી પ્રાઈવેટ પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૭૮માં સીવીલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સેવાનો યોગ પ્રાપ્ત થયો ત્યારબાદ ક્રમશઃ દશાશ્રીમાળી હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, વિરાણી જે હાલમાં વોકહાર્ટ તરીકે ઓળખાય છે તે હોસ્પિટલ, રેલ્વે હોસ્પિટલ, જાજરમાન, પ્રતિષ્ઠાવંત, વ્યક્તિપ્રતિભા કોઈની પ્રેરણા કે ઓધવજી વેલજી હોસ્પિટલ, પંચનાથ નિદાન કેન્દ્ર જેવી અનેક કૃપા ઉપર નિર્ભર ન હોઈ શકે. એ તો પોતે જ પોતાનો જાણીતી હોસ્પિટલમાં તેઓ માનદ્ સેવા આપતા રહ્યા છે. અંતરમાં જલતો દીપક પ્રગટાવીને ચાલે છે અને ચારેબાજુ જેમાંની ઘણી બધી સેવાઓ હજુ આજ સુધી ચાલુ જ છે. ઝળહળતો પ્રકાશ ફેલાવે છે. જીવનની અનેક દિશાઓમાં ફેલાયેલા અંધકારનો પડકાર ઝીલી પછી શાનથી અંધકારનો આ ઉપરાંત ૧૯૭૮-૭૯માં મોરબીમાં પૂરાહોનારત સફાયો કરી દેદીપ્યમાન અજવાળાને ચોમેર ફેલાવે છે અને થઈ. મચ્છુ ડેમ તૂટતા સેંકડો લોકો તેમાં માર્યા ગયા હતાં તથા પોતાની સાથે બીજાઓના જીવનને પણ રોશન કરે છે. આવું હજારો લોકો બેઘર-બેહાલ બન્યા હતાં. આવા વ્યથિત લોકોને જ એક વ્યક્તિત્વ છે શ્રી સુમતિભાઈ હેમાણી. બધી જ જાતની તબીબી સહાય ત્વરિત અને યોગ્ય રીતે મળી શકે તે માટે રાજકોટમાં ૫૫ રાહત કેમ્પોમાં પૂરેપૂરી જવાબદારી વેરાવળ મુકામે ત્રિભોવનભાઈ હેમાણીના ઘેર ૧૯૩૭માં ડોક્ટરસાહેબે ખૂબ જ નિષ્ઠાથી, દરેક માનવને સહાયરૂપ બનીને જન્મ થયેલો. નાનપણથી જ ઘરમાં ખૂબ જ ધર્મના સંસ્કાર અને સુંદર રીતે નિભાવી તે તેમના જીવનનો એક યાદગાર અને તેથી જ નામ પણ સુમતિ પાડ્યું. નામ જેવા જ ગુણો ધરાવતા અવિસ્મરણીય પ્રસંગ છે. શ્રી સુમતિભાઈ બાળપણથી જ ભણવામાં ખૂબ તેજસ્વી હતાં. હંમેશા અગ્રક્રમાંકે પાસ થતાં, જૈનશાળાએ ભણવા જવાનું તેમ રાજકોટમાં યોજાતા આરોગ્યલક્ષી નિદાનકેમ્પોમાં તેમ જ જ વહાલા દાદાજીની આંગળી પકડી વ્યાખ્યાનશ્રવણ માટે તેમજ સર્જરી માટે તેમને અવારનવાર સેવાની અમૂલ્ય તક પ્રાપ્ત થયેલ પ્રતિક્રમણ કરવા માટે જવાનું. ખાન-પાનમાં પણ જૈન સિદ્ધાંતોનું જે તેમણે હસતામુખે, કાર્યનિષ્ઠાથી તથા સેવાના ઉદાત્તભાવથી પૂરું પાલન થતું. શ્રી ત્રિભુવનભાઈનો પરિવાર શ્રી પ્રાણલાલજી સ્વીકારી હતી અને સુંદર રીતે નિભાવી હતી. મ.સા.નો ભક્ત પરિવાર હતો. આથી સાધુ-સાધ્વી ભગવંતોની આજનો જમાનો માત્ર પૈસા મેળવવાની જ વાત કરે છે. સેવા કરવા માટે પણ ઘણીવાર લાભ મળતો. વળી સંવત્સરીના એમાંયે નામાંકિત તબીબ બન્યા પછી તો ગરીબોના આરોગ્યની દિવસે પણ મોટાભાગના સભ્યોએ ઉપવાસ જ કર્યો હોય. ડૉ. ખેવના કોઈ ડૉક્ટર ભાગ્યે જ કરતાં જોવા મળે છે. ત્યારે સાહેબે પણ ૧૪ વર્ષની ઉંમરથી ૪૫ વર્ષ સુધી સંવત્સરીનો સાહેબ તેમાં એક અપવાદરૂપ છે. ગરીબોની મજબુરી અને ઉપવાસ છોડ્યો નહોતો. લાચારીને ઓળખનાર આ સેવાભાવી ડૉક્ટરસાહેબ ખાનગી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy