SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૯૩૯ ૧. ૨૯ળાયીના સાધક શ્રમણો પતિ વિશ્વનાં દુર્લભ અને મહામૂલાં ત્રણ રત્નો એટલે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ પાવન રત્નત્રયીને પામવા સકલ સંસારનો ઘાસના તણખલાની જેમ ત્યાગ કરીને સર્વસંગત્યાગનું ભીષ્મ પરાક્રમ આદરનારાં શ્રમણ અને શ્રમણી ભગવંતો જૈન સંઘની શોભા છે. રત્નત્રયીની સાધનાનો મહાયજ્ઞ માંડી અનેક ભવોમાં સંચિત કર્મરાશિનું દહન કરી રહેલાં આ સંયમીઓ શ્રાવકસંઘ માટે પણ એક ઊચ્ચ આદર્શ બને છે. ત્યારે આ સાધકવર્યો સમ્યગ્દર્શનનાં દિવ્ય અજવાળાં સર્વત્ર પાથરી રહ્યાં છે. મિથ્યાજ્ઞાનનો મહિમા ચોમેર પ્રસરેલો છે તે કાળમાં આ કૃતોપાસકો સમ્યફ જ્ઞાનના તારક તેજ દ્વારા મોહ અને અજ્ઞાનનાં અંધારાં જનગણમાંથી ઉલેચી રહ્યા છે, અને સમ્યક ચારિત્રની પ્રખર સાધના દ્વારા આ ચારિત્રધરો સ્વ-પરના કલ્યાણ સુપેરે સાધી રહ્યા છે. વંદન હો એ રત્નત્રયીના સાધક શ્રમણ ભગવંતોને! અજોડતાના અવતાર, આ યુગના યોગી, ભગવાનદાસભાઈની અત્યંત વૈરાગ્ય ભાવના અને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર મક્કમતા જોઈ સ્વજનોએ પણ ખુશીથી દીક્ષાની રજા આપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય આ મહાપુરુષનો જન્મ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં દાનસૂરીશ્વરજી મહારાજશ્રીનાં વરદ હસ્તે મુંબઈમાં ભાયખલા પવિત્ર ચરણકમળોથી પાવન બનેલી પાટણ નગરીમાં વિ. સં. મુકામે બીજા ચાર મુમુક્ષુઓની દીક્ષાઓની સાથે સંવત ૧૯૫૯ના માગસર સુદી ૩ ના મંગલ પ્રભાતે શેઠશ્રી હાલાભાઈ ૧૯૮૭ના કાર્તિક વદ ૩ ના દિવસે ભગવાનદાસભાઈએ દીક્ષા મગનભાઈના ધર્મપત્ની ચૂનીબહેનની કુક્ષિએ થયો હતો. બાલકનું અંગીકાર કરી અને એક પ્રસંગમાં પ.પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી નામ ભગવાનદાસ રાખવામાં આવ્યું હતું. પિતાશ્રી હાલાભાઈનો મ. સા.ને ઉપાધ્યાયપદવી અને પ. પૂ. શ્રી રામવિજયજી મ.ને વ્યાપાર મુંબઈ હોવાને કારણે એમનો બાલ્યકાળ મુંબઈ અને પણ પંન્યાસ પદવીથી અલંકૃત કરવામાં આવેલ હતા. નવદીક્ષિત પાટણમાં વ્યતીત થયો. કોઈ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કારોને કારણે મુનિશ્રીનું નામ “મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ' રાખવામાં નાનપણથી જ ભગવાનદાસભાઈ પ્રભુપૂજા, માતા-પિતાને આવ્યું અને ૫. ૫. પંન્યાસજી મ. શ્રી રામવિજયજી ગણિવર્યના પ્રણામ, ધાર્મિક અભ્યાસ, રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂલાદિના શિષ્ય તરીકે જાહેર થયા. ત્યાગનું પાલન કરતા હતા. ૧૬ વર્ષની વયમાં મેટ્રિક સુધીનો દીક્ષા ગ્રહણ કર્યા પછી વિશુદ્ધપણે ચારિત્ર-પાલન પૂર્વક અભ્યાસ કર્યા પછી ધંધામાં જોડાયા. ધંધાની સાથે સાથે જ . જ્ઞાનધ્યાનની સાધનામાં તેઓશ્રી તલ્લીન બની ગયા અને થોડાં ગોડીજી પાઠશાળા આદિમાં પંચપ્રતિક્રમણ, મહોપાધ્યાય શ્રીમદ્ જ વર્ષોમાં પૂર્વાચાર્યો રચિત મહાન શાસ્ત્રોના ગૂઢ અને ગંભીર યશોવિજયજી મ.ના ગુર્જર સાહિત્યનો સારા પ્રમાણમાં અભ્યાસ રહસ્યોને સમજી તદનુરૂપ જીવન જીવવા લાગ્યા. ખરેખર કરેલો. ઉપરાંત પ્રકરણો તથા સંસ્કૃત વગેરેનો પણ અભ્યાસ કર્યો જ્ઞાનને પચાવવું ઘણું જ અઘરું કામ છે, પરંતુ આ મહાપુરુષ હતો. માતા-પિતાદિ વડીલોના દબાણથી લગ્નગ્રંથિમાં પણ શાસ્ત્રોના પદાર્થોના બોધને પોતાના જીવનમાં પચાવી ખૂબ જ જોડાવું પડ્યું હતું. ગંભીર બન્યા હતા. સૌ પ્રત્યે વાત્સલ્યભાવને કારણે એ સ્વસંવત ૧૯૮૨ માં સકલાગમરહસ્યવેદી આચાર્યદેવ પર બધા સમુદાયોમાં પ્રિયપાત્ર બની ગયા. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજશ્રી પોતાના શિષ્ય એ મહાપુરુષમાં બીજાને સંયમમાં સ્થિર કરવાની પ્રશિષ્ય પરિવારાદિ સાથે મુંબઈ પધાર્યા અને ત્યાં પૂ.પાદ અદ્ભુત કલા હતી. કર્મના ઉદયથી અસ્થિર બનેલા અનેક મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના વૈરાગ્ય ભરેલાં પ્રવચનો આત્માઓને એમણે સ્થિર બનાવ્યા છે. ગંભીરતાના તો દરિયા સાંભળ્યા પછી આ સંસારનાં બંધનોમાંથી વહેલી તકે છૂટી જવા હતા અને એ કારણે જ એમની પાસે અનેક આરાધક આત્માઓ માટે અવસરની શોધમાં હતા. આવીને નિખાલસપણે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy