SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૮ જિન શાસનનાં ઓળી કરી હતી. પ. પૂ. આગમોદ્ધારકશ્રીનાં વ્યાખ્યાનોના સિદ્ધાંતમહોદધિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ પ્રચાર-પ્રસાર માટે સિદ્ધચક્ર' માસિકનું સંપાદન સં. ૧૯૮૬થી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અઠ્ઠાવીસ વર્ષની ૧૯૮૯ અને સં. ૨૦૦૩થી ૨૦૧૮ સુધી કર્યું હતું. આ ભરયુવાન વયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પૂ. આ. શ્રી ઉપરાંત, અનેક ગ્રંથોનું સંપાદનકાર્ય અને નૂતન ગ્રંથોનું લેખન વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી પણ કર્યું. પૂજ્યશ્રી સં. ૨૦૧૯ના ફાગણ વદ ૬ને દિવસે વિજયરંગવિજયજી તરીકે ઘોષિત થયા. સુરતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના ૪૫-૫૦ * દીક્ષાદાતા અને દીક્ષાગુરુ–બને મહાત્માઓ ઉચ્ચ શિષ્યો-પ્રશિષ્યો વર્તમાનમાં વિચારી રહ્યા છે અને કક્ષાના સંયમી, તપસ્વી અને ત્યાગી સૂરિવરો હતા તેથી શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીની પ્રતિભાને ઉજ્વળ પ્રકાશથી તેઓશ્રીને પણ સંયમજીવનની ઉત્તમ તાલીમ મળી, જ્ઞાનશોભાવી રહ્યા છે! કોટિ કોટિ વંદન હજો એવા પૂજ્યવરને! તપની ઉત્તમ વૃદ્ધિ થઈ અને અંતરંગ ગુણોનો વિકાસ થયો. સૌજન્ય : ગુરુ ભક્તોના તરફથી સેવા-વૈયાવચ્ચના ગુણો તો પ્રથમથી જ વિકસેલા હતા. કેવળ સંયમજીવનના ઉત્કૃષ્ટ સાધક અને ૬ વર્ષના દીક્ષા પર્યાય પછી ગુર્વાજ્ઞાથી જુદું ચોમાસું કરીને વ્યાખ્યાન આપવામાં પણ અદ્ભુત કુશળતા પ્રાપ્ત કરી. સં. મહાન ત્યાગી-તપસ્વી ૨૦૩૧ના કારતક વદ ૧૦ ને દિવસે પૂના મુકામે ગણિ પદ પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી મ. અને સં. ૨૦૩૨ના વૈશાખ સુદ પાંચમે ધૂલિયા મુકામે - પૂજ્યપાદ આચાર્યશ્રી પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, વિજયરંગસૂરીશ્વરજી મહારાજનો મહારાષ્ટ્રમાં પૂજ્યશ્રીનાં અનેક પ્રભાવક ચાતુર્માસ થયાં. જન્મ વડોદરા પાસેના દરાપરા તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા, ઉપધાન આદિ અનેક મહોત્સવો નામના એક નાનકડા ગામમાં સં. અનેરી શાસનપ્રભવના સહ ભવ્ય રીતે ઊજવાયા. તેઓશ્રીની ૧૯૬૫માં કારતક વદ ઉત્કૃષ્ટ સંયમસાધના, વિશાળ જ્ઞાનપ્રાપ્તિ, યશસ્વી શાસનકાર્યો અમાવસ્યાના દિવસે થયો હતો. કરાવવાની કુશળતા આદિ ગુણોથી પ્રેરાઈને સં. ૨૦૩૮ના પિતાનું નામ મનસુખલાલ અને મહા વદ ૬ને દિવસે મંચર (પૂના) મુકામે આચાર્ય પદે આરૂઢ માતાનું નામ ગંગાબહેન હતું. કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી વિજયરંગસૂરીશ્વરજી તેઓશ્રીનું જન્મનામ ડાહ્યાલાલ હતું. આદર્શ માતાપિતાની મહારાજના વિશિષ્ટ પ્રભાવથી મહારાષ્ટ્ર અને ખાનદેશના છત્રછાયામાં બાળક ડાહ્યાભાઈનો ઉછેર થયો હતો. ગામ સાવ શ્રીસંઘો પૂજ્યશ્રીના અતિ નિકટના પરિચયમાં આવ્યા. નાનું હતું તેથી ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણની સગવડ ન જુનામાં સં. ૨૦૪૦માં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે હોવાથી ડાહ્યાભાઈને ભણવા માટે પાલિતાણા તીર્થક્ષેત્રમાં નિયમ મુજબ ઊભા ઊભા પ્રતિક્રમણ કરતાં એકાએક પડી આવેલ ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. ધાર્મિક સંસ્કારોનો વારસો જવાથી જમણા અંગે લકવા (પક્ષઘાત)ની અસર થઈ અને ગળથૂથીમાં જ મળેલો, તેથી ડાહ્યાભાઈ ખૂબ જ અપ્રમત્તભાવે તબિયત બગડી. ત્યારથી તેઓશ્રી નાઇલાજે બેસણાં કરવા ધાર્મિક શિક્ષણ લેવા લાગ્યા અને અહીં આવનાર યાત્રિકોની લાગ્યા. જીભ ઉપર અજબ કાબૂ ધરાવતા હતા. હંમેશાં સેવાભક્તિ કરવામાં પણ રસ લેવા લાગ્યા. પ્રભુભક્તિમાં તો પાદવિહાર કરવાના આગ્રહી હતા. તબિયત લથડી પછી અપાર રુચિ હતી જ, તેથી સિદ્ધગિરિની ૯૯ યાત્રા કરી. વધુ કયારેક ડોળીનો ઉપયોગ કરતા. તબિયત લથડ્યા પછી ધાર્મિક અભ્યાસ કરવાની તાલાવેલી લાગતાં તેઓશ્રી સ્વજીવન વિશે વિશેષ સભાન થઈ ગયા હતા. આરાધનાનો મહેસાણાની પાઠશાળામાં દાખલ થયા. એનાથી ય આગળ વેગ પણ વધાર્યો હતો અને સમાધિભાવમાં સવિશેષ લીન બીજાં બે વર્ષ શિવપુરીની બોર્ડિગમાં રહીને ધાર્મિક અભ્યાસમાં રહેતા હતા. અહમદનગરનું ચોમાસું થયું ત્યારે પ્રતિષ્ઠાનાં સારી એવી પ્રગતિ કરી. ત્યાર બાદ તેમને પૂ. આ. શ્રી કાર્યો પૂજ્યશ્રી અને ગુરુબંધુ શ્રી વિજયધનપાલસૂરીશ્વરજી વિજયયશોદેવ-સૂરીશ્વરજી મહારાજનો નિકટનો પરિચય થયો મહારાજની નિશ્રામાં સુંદર રીતે ઊજવાયાં હતાં. ત્યાર બાદ અને પ્રાંતે સં. ૧૯૯૩ના કારતક વદ પાંચમને શુભ દિને પૂજ્યશ્રીનું છેલ્લું ચોમાસું સંગમનેર મુકામે થયું. ચાતુર્માસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy