SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૦ | મ.મ દ મ મ , જિન શાસનનાં છે. આજે પણ તે નિર્મળ અને પવિત્ર વાતાવરણમાં પ્રભુજીના તપસ્વી સમ્રાટ, વર્ધમાન તપોમૂર્તિ, પ્રાચીન આપ્યાતીર્થોદ્ધારક વિચરણ કાળના સ્પંદનો વહેતા ન હોય! તેવો અનુભવ થાય ૫૫:આ.શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.સા. છે. આ તીર્થ પ્રત્યેની ભક્તિની તીવ્ર લાગણીના પ્રભાવે જ પૂજ્યશ્રીએ અંતિમ શ્વાસ જૂનાગઢ ગામના ઉપાશ્રયમાં છોડ્યા અહિંસા ધર્મના પાલન માટે હોવા છતાં તેઓશ્રીના પાર્થિવદેહની અંતિમ સંસ્કારવિધિ પહાડ સંયમ જરૂરી છે અને સંયમની ઉપર સહસાવન કલ્યાણક ભૂમિમાં જ થવા પામેલ છે તે પણ વિશુદ્ધિ માટે તપ ખૂબ જરૂરી છે, છ બાહ્ય અને છ અત્યંતર ભેદથી બાર એક સુવર્ણ ઇતિહાસનું સર્જન થયેલ છે. પ્રકારનો તપ ખૂબ જ પ્રસિદ્ધ છે. પૂજ્યશ્રીના વડીલ બંધુ પણ પૂજ્યશ્રી પૂર્વે દીક્ષા લઈ આવા તપ ધર્મના એક વિરલ આરાધક એટલે પ.પૂ.આ. આ. જિતમુંગાકસૂરિના નામે પ્રસિદ્ધ થયા હતા. તેમના રાજતિલકસૂરીશ્વરજી મહારાજા. ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી જીવનરૂપી બાગમાં પણ તપ, ત્યાગ, તિતિક્ષા, સમર્પણ, મહાવીર પરમાત્માના શાસનના પ્રાપ્ત ઇતિહાસમાં વિરલ અદ્ભુત સ્વાધ્યાય, વાત્સલ્ય, ગંભીરતા, નિઃસ્પૃહતા, સમતા, સૌજન્ય તપ સાધના કરનાર આ મહાપુરુષે એક નવતર ઇતિહાસનું સર્જન આદિ અનેક સદ્ગુણોરૂપી પુષ્પો ખીલ્યા હતા. કર્યું છે. શ્રી વર્ધમાન તપની આરાધનામાં ત્રણ ત્રણ વાર આગેકૂચ પૂજ્યશ્રીના સંસારીપુત્રને માત્ર છ વર્ષની બાળવયમાં કરનારા અને ચૌદ હજારથી પણ વધુ આયંબિલ દ્વારા ૧00+૧૦૦+૮૯ મી ઓળી ગિરનાર તીર્થમાં પૂર્ણ કરી મહાન પોતાની પહેલા ચારિત્રગ્રહણ કરાવેલ. તેઓશ્રી આ. નરરત્નસૂરિ પ્રભાવક બનેલા કર્મસાહિત્ય નિષ્ણાત સિદ્ધાન્ત મહોદધિ પ.પૂ.આ.શ્રી તરીકે પ્રસિદ્ધ થયા હતા. સ્વ. પૂજ્યપાદ આ. પ્રેમસૂરીશ્વરજી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર તથા વ્યાખ્યાન વાચસ્પતિ મહારાજસાહેબની અમિદષ્ટિના પ્રભાવે બાળ દીક્ષામાં સર્વોત્કૃષ્ટ આ.દેવ.શ્રી રામચંદ્રસૂરિ મ.સા.ના લધુગુરુબંધુ તપસ્વી સમ્રાટ સ્થાન પામ્યા હતા. તેઓએ પણ જીવનમાં સરળતા, સમતા, પ.પૂ.આ.શ્રી વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાનું જીવન સૌને નમ્રતા આદિ અનેક ગુણો ખીલવીને જીવનભર પિતા તપ-મંડાણનું બળ પૂરું પાડનાર બને છે. મહારાજની ખડેપગે સેવા કરી હતી. | વિ.સં. ૧૯૭૨ ના જેઠ સુદ-૭ના ધોળકા પાસે ચીલોડા જૈનશાસનના ઝળહળતા સિતારા એવા પૂ.આ. ગામમાં સુશ્રાવક શ્રી પ્રેમચંદભાઈના કુળમાં માતા-સમરથબેનની હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના જીવનના અંશ માત્રને કુક્ષિથી જન્મ પામેલ રતિલાલ બાલ્યવયથી ધર્મના સંસ્કારોથી વાસિત જાણીને આપણા હૈયા હચમચી જાય છે તો આ મહાપુરુષના થઈ વૈરાગ્યની ભાવનાવાળા બન્યા. અત્યંત સુખ સાહ્યબીમાં ઉછરવા સમસ્ત જીવનને જાણતાં-માણતાં કેવા ભાવો પ્રગટી શકે? છતાં ત્યાગ વિરાગની જ્યોત હૈયામાં ઝળહળતી હતી. વિ.સં. આ મહાપુરુષના જીવનની ઢળતી સંધ્યાના ૧૩ વર્ષ ૧૯૯૦ અષાઢ સુદ ૧૪ ના શુભ દિવસે પૂ.આ. શ્રી દાનસૂરિજી દરમ્યાન તેઓશ્રીની અખંડ સેવા કરનાર શાસનપ્રભાવક મ.સાના હસ્તે દીક્ષિત બની મુનિ શ્રી રાજવિજયજી બની પૂ. પ.પૂ.પં. ચન્દ્રશેખરવિજયજી ગણિવર્યના પ્રશિષ્ય આજીવન ઉપાધ્યાયશ્રી પ્રેમવિજયજી ગણિવરના શિષ્ય તરીકે જાહેર કરવામાં આયંબિલના ઘોર અભિગ્રહધારી (૧00+૬૫મી ઓળીના આવ્યા. આયંબિલ તપનાં આવા અજોડ વિક્રમ તપસ્વીને પણ દીક્ષા આરાધક) પ.પૂ.મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબના પછી વડી દીક્ષાના જોગમાં આયંબિલ કરવું ખૂબ જ ભારે પડતું. આયંબિલનાં આહાર પ્રત્યે અરૂચિ હતી અને જોતા જ ઉબકા આવે, શુભહસ્તે સંપાદન થયેલ પૂજ્યશ્રીના સમસ્ત જીવન ઉપર પ્રકાશ ઉલટી થાય તેવું થતું. છતાં પણ વાત્સલ્યમૂર્તિ એવા પૂ. ગુરુદેવ પાડતો “વીસમી સદીની વિરલ વિભૂતિ” નામનો ગ્રંથ અવશ્ય “મા” જેવા બની એમને આયંબિલ કરાવતા અને એ રીતે એમના વાંચી મહામૂલા આ માનવભવમાં આવા અનેક ગુણો ખીલવી વડી દીક્ષાનાં જોગ કઠીનાઈથી પૂરા કરાવ્યા. સૌ આત્મસાધના દ્વારા પરમપદના ભાગી બને એ જ મંગલકામના. જીવનની કોઈ શુભ પળે એવી સોનેરી ઘડી આવી જાય છે કે જીવનની દિશા ફરી જાય છે અને એ આત્મા એવો ભવ્ય પુરુષાર્થ સૌજન્ય તથા ગ્રંથપ્રાપ્તિ સ્થાન : પૂ. મુનિશ્રી આચરે છે કે જોતાં, સાંભળતાં આશ્ચર્ય થઈ જાય. કર્મયોગે જડબામાં હેમવલ્લભવિજયજી મ. ની પ્રેરણાથી સહસાવન કલ્યાણકભૂમિ રસી થતાં એનું ઓપરેશન કરવાનું નિશ્ચિત થયું. પરિસ્થિતિ, વેદના તીર્થોદ્ધાર સમિતિ, હેમાભાઈનો વંડો, ઉપરકોટ રોડ, જગમાલ અકથ્ય હતા. પણ તેઓએ એવો શુભ સંકલ્પ કર્યો જો આમાંથી હવે ચોક, જૂનાગઢ-૩૬ ૨૦૦૧ ફોન : ૦૨૮૫ - ૨૬ ૨ ૨૯૨૪ ઉગરી જવાય તો બાકીનું સમગ્ર જીવન આયંબિલના ચરણે ધરી દેવું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy