SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૩] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :::// ૩૭ દસા સુયખંઘ THS (ચોથું છેદસ્વ-ગુર્જર-છાયા) _ _ (દસા- ૧ અસમાધિસ્થાન) સંયમના સામાન્ય દોષ કે અતિચારને અહીં “અસમાધિ-સ્થાન' કહેલ છે. જેમ શરીરની સમાધિ- શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હોય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરદી જેવો સામાન્ય વ્યાધિ હોય તો પણ શરીરની સમાધિ-સ્વસ્થતા રહેતી નથી તેમ સંયમ માં નાના કે અલ્પ દોષોથી પણ સ્વસ્થતા રહેતી નથી. તેથી આ સ્થાનોને અસમાધિ સ્થાનો કહયા છે. જે આ પ્રથમ દસા માં વર્ણવેલા છે. [૧]અરિહંતો ને મારા નમસ્કાર થાઓ, સિદ્ધોને મારા નમસ્કાર થાઓ, આચાયને મારા નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વે સાધુઓને મારા નમસ્કાર થાઓ, આ પાંચને કરેલો નમસ્કાર- સર્વ પાપનો નાશક છે, સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાનું! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખે થી મેં એવું સાંભળેલ છે. [૨] આ (જિન પ્રવચનમાં) નિશ્ચય થી સ્થવિર ભગવંતો એ વીસ અસમાધિ સ્થાન કહેલા છે. સ્થવિર ભગવંતો એ કયા વીસ અસમાધિ સ્થાન કહયા છે? ૧- અતિશીધ્ર ચાલવા વાળા હોવું. ૨- અપ્રમાર્જિતાચારી હોવું- રજોહરણ આદિથી પ્રમાર્જના કયાં સિવાયના સ્થાને ચાલવું (બેસવું સુવું વગેરે) ૩- દુષ્પમાર્જિતાચારી હોવું- ઉપયોગ રહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્જના કરવી. ૪- વધારાના શયા-આસન રાખવા શરીર પ્રમાણ લંબાઈવાળી શય્યા. આતાપના- સ્વાધ્યાય આદિ જેના ઉપર કરાય તે આસન. તે પ્રમાણ કરતાં વધુ રાખવા. પ- દીક્ષાપયમાં મોટા હોય તેની સામે બોલવું. - વીરો અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાત માટે વિચાર કરવો. ૭- પૃથિવિકાય આદિ જીવોનો ઘાત કરે. ૮- આક્રોશ કરવા, બળ્યા કરવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy