SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ વવહાર – ૭/૧૮૩ [૧૮૩] જો કોઈ વિધવા પીતાને ઘેર રહેતી હોય અને તેની આજ્ઞા લેવાનો પ્રસંગ આવે તો તેના પીતા-પુત્ર કે ભાઈ એમ બંનેની આજ્ઞા લઈ અવગ્રહ માંગવો. [૧૮] પંથને વિશે અથતું રસ્તામાં પણ અવગ્રહની અનુજ્ઞા લેવી. જેમકે વૃક્ષ આદિની, કે ત્યાં પૂર્વે રહેલ મુસાફરની. ૧૮૫-૧૮૬]રાજા મૃત્યુ પામે ત્યારે રાજમાં ફેરફાર થયો છે. એમ જાણે. પણ પ્રથમના રાજાની સ્થિતી-પ્રભાવ તુટ્યા ન હોય, ભાઈ-ભાગ વહેંચાયો ન હોય, અન્ય વંશના રાજા વિચ્છેદ ન પામ્યા હોય, બીજા રાજાએ હજી તે દેશનું રાજ ગ્રહણ કર્યું ન હોય ત્યાં સુધી પૂર્વની અનુજ્ઞા મુજબ રહેવું કહ્યું, . પણ જો પૂર્વના રાજાનો પ્રભાવ તુટી ગયો હોય, ભાગ વહેંચણી, રાજા વિચ્છેદ, અન્ય દ્વારા ગ્રહણ આદિ થઈ ગયા હોયતો ફરીથી નવા રાજાની આજ્ઞા માંગીને રહેલું કલ્પે. - એ પ્રમાણે હું (તેમને) કહું છું. સાતમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દે સો-૮) ૧૮૭ીજે ઘરને વિશે વષવિાસ રહ્યા. તે ઘરમાં, બહારના પ્રદેશમાં કે દૂર અંતરે જે જે શયા-સંથારો મળેલ હોય તે- તે મારા છે એમ શિષ્ય કહે પણ જો સ્થવિર આજ્ઞા આપે તો લેવા કહ્યું, જો આજ્ઞા ન આપે તો લેવા ન ક. એ રીતે આજ્ઞા મળે તો જ રાત્રિદિવસ તે શય્યા-સંથારો લેવો કલ્પ. [૧૮૮-૧૮૯] તે સાધુ હલકા શય્યા સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે કે ત્રણ દિવસના માર્ગે લઈ જવા સમર્થ હોય એવો હલકો સંથારો શીયાળા-ઉનાળા માટે મેળવે, .. એ જ રીતે વર્તવાસ માટે મેળવે. [૧૦] તે સાધુ હલકા વજનના શય્યા-સંથારાની ગવેષણા કરે, જે-તે એક હાથે ઉપાડીને એક-બે ત્રણ-ચાર-પાંચ દિવસના એટલા દૂરના રસ્તાને માટે ઉપાડવા સમર્થ હોય જેથી તે શા-સંથારો મારે વધતી વર્ષાઋતુમાં કામ આવે. [૧૯૧જે સ્થવિર સ્થિરવાસ રહે તેને દાંડો, પાત્રા, માથું ઢાંકવાનું વસ્ત્ર, પાત્રક, લાકડી, વસ્ત્ર, ચર્મખંડ, રાખવા કહ્યું. જો સ્થવિર એકલા હોય ત્યારે આ સર્વે ઉપકરણ કયાંય રાખીને ગૃહસ્થ ને ઘેર આહાર ગ્રહણ માટે નીકળે કે પ્રવેશે. ત્યાર પછી પાછા ફરે ત્યારે જેને ત્યાં ઉપકરણ મૂકેલા હોય તેની બીજી વખત આજ્ઞા લઈને તે ઉપકરણ ભોગવે છે ત્યાગ કરે. | [૧૯૨-૧૯૪]સાધુ-સાધ્વીને પાડિહારિક-પાછા દેવા યોગ્ય કે શય્યાતરની પાસેના શય્યા-સંથારો પુનયાચી અનુજ્ઞા લીધા સિવાય બહાર જવું ન કહ્યું, . આજ્ઞા લઈને જવું કહ્યું. [૧૯૫-૧૯૭સાધુ-સાધ્વીને પાડિહારિક કે શય્યાતર ની પાસેના શાસંથારો પ્રથમ લીધેલ તે પાછો તેમને સોંપીને બીજી વખત તેમની આજ્ઞા સિવાય રાખવો ન કહ્યું. આજ્ઞા લઈને રાખવો કલ્પે .. કે પહેલાં ગ્રહણ કરી પછી આજ્ઞા લેવી પણ ન કલ્પે. . પૂર્વ આજ્ઞા લઈ પછી જે ગ્રહણ કૈરવું કહ્યું. જો એમ જાણે કે અહીં ખરેખર પ્રાતિહારિક શય્યા-સંથારો સુલભ નથી. તો પહેલેથી જ ગ્રહણ કરી લે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy