SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નિસીહ-૧૫/૧૦૫૭ મસ્તકનું આચ્છાદન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધ:- ઉદ્દેસાઃ ૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ માં આ વધું જ વિવરણ કરાયેલું છે. તે જ મુજબ અહીં સૂત્ર ૧૦૦૪ થી ૧૦પ૬ માટે જાણી- સમજી લેવું તફાવત માત્ર એટલો કે પગ ધોવા વગેરેની ક્રિયા અહીં આ ઉદ્દેસામાં શોભા-સુંદરતા વધારવાના હેતુથી થયેલી હોય ત્યારે પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું.) [૧૦પ૭-૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભુષા નિમિત્તે અર્થાત્ શોભા કે સુંદરતા વધારવાના હેતુથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ કે અન્ય કોઈ ઉપકરણ ધારણ કરેરાખે-રખાવે-અનુમોદ, - - કે ધોવે, ઘોવડાવે, ઘોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. આ ઉદ્દેસા-૧૫ માં કહયા મુજબના કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવડાવે કે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક કે જેનું અપરનામ “લઘુ ચૌમાસી છે તે પ્રાયશ્ચિતુ આવે. પંદરમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (ઉદેસી-૧૬) નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૦પ૯ થી ૧૧૦૮ એટલે કે કુલ-૫૦ સૂત્રો છે. તેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને રાઉન્મર્ષિ પરિહારકા ૩૫તિય નામનું પ્રાયશ્ચિત આવે. [૧૦૫૯-૧૦૬૧] જે સાધુ-સાધ્વી સાગારિક અથતું ગૃહસ્થ જ્યાં રહેતા હોય તેવી વસતિ, - - સચિત્ત જળ કે અગ્નિ વાળી વસતિમાં જાય કે પ્રવેશ કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૦૬૨-૧૦૬૯] જે સાધુ-સાધ્વી સચિત્ત એવી શેરડી ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે (આ સુત્ર થી આરંભીને સૂત્ર ૧૦૬૯ સુધીના આઠ સૂત્રો. ઉદેસા-૧૫ ના સૂત્ર ૯૦૯ થી ૯૧૬ એ આઠ સૂત્ર પ્રમાણે જ જાણી- સમજી લેવા. તફાવત માત્ર એટલો કે ત્યાં કેરી નું વર્ણન છે. તે-તે સ્થાને અહીં “શેરડી ' શબ્દ પ્રયોજવો) [૧૦૭૦] જે સાધુ-સાધ્વી અરણ્ય કે વન રહેતા અથવા અટવીમાં યાત્રાએ જતા રહેલાને ત્યાંથી અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર ગ્રહણ કરે- કરાવેઅનુમોદે [૧૦૭૧-૧૦૭૨] જે સાધુ-સાધ્વી વિશુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર આરાધકને જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક ન કહે અને, - - જ્ઞાન, દર્શન, ચારિત્ર રહિત કે અલ્પ આરાધકને વિશુદ્ધજ્ઞાનાદિ ધારક કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે. [૧૦૭૩ જે સાધુ- સાધ્વી વિશુદ્ધ કે વિશેષ જ્ઞાન-દર્શન ચારિત્ર આરાધક ગણ માંથી અલ્પ કે અવિશદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધક ગણમાં જાય. મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૭૪-૧૦૮૨] જે સાધુ-સાધ્વી દ્ગાહીત અથવા કદાગ્રહ વાળા સાધુ (સાધ્વી)ને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર,- -વસ્ત્ર, પાત્ર, કંબલ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy