SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ I નિરયાવલિયાણું 222222222222 I ઉનંગ-૮-ગુર્જરછાયા SSM s - - (-અધ્યયન-૧-કાલીઃ-). , [૧] મૃતદેવતાને નમસ્કાર થાઓ. તે કાલે તે સમયે રાજગૃહ નામનું ઋધિમંત નગર હતું. તે રાજગૃહનગરની બહાર ઈશાનખૂણામાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. ત્યાં એક અશોક નામનું શ્રેષ્ઠ વૃક્ષ હતું. તેની નીચે પૃથ્વીશિલાપક હતું. [૨]તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય આર્યસુધમાં નામના અનગાર જાતિયુક્ત કેશી ગણધરની જેવા. પાંચશો અનગારની સાથે એક ગામથી બીજે ગામ અનુક્રમે વિચરતા રાજગૃહનગર આવ્યા, યાવતુ યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમવડે યાવતુ આત્માને ભાવતા રહ્યા. પર્ષદા વાંદવા માટે નીકળી. ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. [૩]તે કાલે તે સમયે આર્યસુધમાં અનગારના શિષ્ય જેબૂ નામના અનગાર સમચતુરસ્ત્ર સંસ્થાનમાં રહેલા યાવતું જેમણે વિપુલ તેજલેશ્યાનો સંક્ષેપ કર્યો છે એવા તે આર્ય સુધમ અનગારની અતિ દૂર નહીં તેમ જ અતિ સમીપે નહીં એવા સ્થાનમાં ઉંચા ઢીંચણ રાખીને વાવતુ રહ્યા હતા-બેઠા હતા. [૪]ત્યારપછી તે ભગવાન જંબૂસ્વામી પૂછવાની શ્રદ્ધાવાળા યાવતુ સેવા કરતા સતા આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન ! શ્રમણ ભગવાન યાવતું મોક્ષને પામેલાશ્રી મહાવીરસ્વામીએ ઉપાંગોનો શો અર્થ કહ્યો છે? નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવતુ. સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગ કહ્યા છે, નિરયાવલિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા વલિંદશા. [૫]હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ ઉપાંગોના પાંચ વર્ગો કહેલા છે, નિરયાવલિકા યાવતું વહિંદશા. તો હે ભગવાન ! પહેલા વર્ગરુપ નિયાવલિકા ઉપાંગના કેટલાં અધ્યયનો કહ્યાં છે ? આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ પહેલા વર્ગરુપ નિરયાવલિકા ઉપાંગના દશ અધ્યયનો કહેલાં છે. કાલ ૧, સુકાલ ૨, મહાકાલ ૩, કૃષ્ણ ૪, સુકૃષ્ણ ૫, મહાકણ ૬, વીરકણ ૭, રામકૃષ્ણ ૮, પિતૃસેનષ્ણ ૯, મહાસેન કૃષ્ણ ૧૦, હે ભગવાન ! જો શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy