SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૯ ૫૬-૩૬ ચોવીશ ચોવીશ દંડકો પ્રશ્ન વડે કહેવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવા. [09] હે ભગવન્ ! વેદનાસમુદ્દાતવાળા, કષાયસમુદ્દાતવાળા, મારણાન્તિ કસમુાતવાળા,વૈક્રિયસમુદ્દાતવાળા,તૈજસસમુદ્દાતવાળા, આહારકસમુાતવાળા, કેવલિસમુદ્દાતવાળા અને સમુદ્દાત રહિત એ જીવોમાં કયા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહાર કસમુદ્દાત વાળાછે, તેથી કેલિસમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે, તેથી તૈજસ સમુદ્દાતવાળા અસંખ્યાતગુણાછે, તેથી વૈક્રિયસમુદ્દાતવાળા અસંખ્યાતગુણાછે, તેથી મારણાન્તિકસમુદ્દાતવાળા અનન્તગુણાછે, તેથી કષાયસમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્દાતવાળા વિશષાધિક છે અને તેથી સમુદ્દાત રહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! વેદનાસમુદ્દાતવડે, કષાયસમુદ્દાતવડે, મારણાન્તિકસમુાતવડે અને વૈક્રિયસમુદ્દાતવડે સમુદ્દાતવાળા અને સમુદ્દાતરહિત નૈરિયકોમાં કોણ કનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા નૈરિયકો મારણાન્તિકસમુઘાતવાળા છે, તેથી વૈક્રિયસમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદના સમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્દાત રહિત સંખ્યાતગુણા હોય છે. [૬૦૮] હે ભગવન્ ! વેદનાસમુદ્દાતવાળા, કષાયસમુદ્દાતવાળા, મારણાં તિકસમુાતવાળા, વૈક્રિયસમુદ્દાતવાળા, તૈજસસમુદ્દાતવાળા અને સમુદ્દાત રહિત એ અસુરકુમા૨ોમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અસુકુમારો તૈજસસમુદ્દાતવાળા છે, તેથી મારણાન્તિક સમુદ્દાત વાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુાતવાળા સંખ્યાતગુણા છે, તેથી સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવા. હે ભગ વન્ ! વેદનાસમુદ્દાતવાળા,કષાયસમુદ્દાતવાળા, મરણસમુદ્દાતવાળા અને સમુદ્ ઘાતરહિત પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાયિકો મારણાન્તિક સમુદ્દાતવાળા છે, તેથી કષાયસમુદ્ ઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્દાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્ ઘાતરહિત અસંખ્યાતગુણા છે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરન્તુ સૌથી થોડા વાયુકાયિકો વૈક્રિય સમુદ્દાતવાળા છે, તેથી મારણાન્તિકસમુાતવાળા અસંખ્યાત ગુણા છે, તેથી કષાયસમુદ્દાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્દાત વાળા વિશેષાધિક છે અને તેથી સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! વેદના સમુદ્દાતવાળા, કષાયસમુદ્દાતવાળા, મારણાંતિકસમુાત વાળા અને સમુદ્દાત રહિત બેઇન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બેઇન્દ્રિયો મારણાન્તિકસમુાતવાળા છે, તેથી વેદના સમુદ્દાવાળા અસંખ્યાત ગુણા છે. તેથી કષાયસમુદ્દાતવાળા અસંખ્યાતગુણા છે. અને તેથી સમુદ્ાતરહિત સંખ્યાતગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્ ! વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસસમુદ્દાતવાળા અને સમુદ્ ઘાતરહિત પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પંચેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy