SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પન્નવણા - ૩-૩૨૦ હોય છે. આદિના ચાર જ્ઞાન વડે ષસ્થાન પ્રાપ્ત છે, કેવલજ્ઞાન પયયવસે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટસ્થાન પ્રાપ્ત છે, કેવળદર્શનપયવિડે તુલ્ય છે. જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને કેટલા પયયો હ્યા છે ? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો મનુષ્ય જઘન્યસ્થિતિ વાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહ નારૂપે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શન વડે છ સ્થાનપતિ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબંધે જાણવું. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્ત સ્થિતિ અને અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત, આદિના ચાર જ્ઞાન વડે છસ્થાન પતિત, કેવલજ્ઞાનપયય વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાનપતિત અને કેવલદર્શન પયય વડે તુલ્ય છે. જઘન્યગુણકાળાવર્ણવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે કે- હે ગૌતમ! જઘન્યકાળા વર્ણવાળો મનુષ્ય જઘન્યકાળાવર્ણવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવણપયય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ચાર જ્ઞાન વડે સ્થાન પતિત છે. કેવળજ્ઞાનપયય વડે તુલ્ય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે જ સ્થાનપતિત છે. અને કેવળદર્શનપયય વડે તુલ્ય છે. એમ ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળા સંબંધે જાણવું. મધ્યકાળા- . વર્ણવાળાને પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાન -કાળાવણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. હે ભગવન્! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવનું! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો મનુષ્ય જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુ ગની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશ રૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ રસ અને સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. આભિ નિબોકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પયય વડે અને બે દર્શન વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા સંબંધે જાણવું. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. મધ્યમભા ભિનિબોધિકજ્ઞાનવાળા ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળાની પેઠે જાણવા. પરન્તુ સ્થિતિ વડે ચઉસ્થાન પતિત અને સ્વસ્થાન-અભિનિબોધિક જ્ઞાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. હે ભગવન્! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપયયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે જ્ઞાન વડે છસ્થાન પતિત છે. અવધિજ્ઞાનય િવડે તુલ્ય, મન:પર્યવ જ્ઞાનપર્યાય અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવધિજ્ઞાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy