SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨હo. પન્નવણા - ૩|-|૨૭૨ ગૌતમ ! સૌથી થોડા જીવો મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણ છે. હે ભગવન્! એ મતિજ્ઞાની શ્રુતઅજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધે પ્રશ્ન શ્રત હે ગૌતમ ! સૌથી થોડા જીવો વિર્ભાગજ્ઞાની છે, તેથી મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અનન્તગુણા છે અને પરસ્પર તુલ્ય છે. હે ભગવન્! આભિ નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધ પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા મનપર્યવજ્ઞાની છે. તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, તેથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા તેથી કેવલજ્ઞાની અનન્તગુણા તેથી મતિજ્ઞાની અને શ્રત અજ્ઞાની અનંતગુણ અને પરસ્પર તુલ્ય છે. [૨૭૩] હે ભગવન્! એ ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જીવોનો. પ્રશ્ન. હે ગૌતમ ! સૌથી થોડા જીવો અવધિદર્શની છે, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે, તેથી કેલવદર્શની અનંતગુણ છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણા છે. 1 [૨૭૪] હે ભગવન્! એ સંયત, અંસયત, સંયતાસંત અને નોસંયતનોસંયતા સંયત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો સંયત છે, તેથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, તેથી નોસંયતનોઅસંયત નોસંયતાસંત અનંતગુણા છે અને તેથી અસંયત અનન્તગુણા છે. [૨૭] હે ભગવન્એ સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા જીવો માં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અનાકારોપયોગવાળા છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે. [૨૭] હે ભગવન્! આહારક અને અનાહારક જીવો નો પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા જીવો અનાહારક છે, અને તેથી આહારક અસંખ્યાતગુણા છે. રિ૭૭ હે ભગવન્! એ ભાષક જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ભાષક જીવો છે અને અભાષક જીવો અને અનંતગુણા છે. [૨૭૮] હે ભગવન ! એ પરીત્ત, અપરીત્ત અને નોપરીન્ન-નોઅપરીત્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પીત્ત જીવો છે. નોપરીન્ન-નોઅપરીત્ત જીવો અનંતગુણા છે, તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. [૨૭] હે ભગવન્! એ પર્યાપ્તા, અપયક્તિા અને નોપયંતા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોપતા નોઅપયતા છે, તેથી અપયક્તિા અનન્તગુણા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. [૨૮૦] હે ભગવનું ! એ સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ નોબાદર છે, તેથી બાદર અનંતગુણા છે, તેથી સૂક્ષ્મો અસંખ્યાતગુણા છે. [૨૮ભગવન્! એ સંજ્ઞી જીવો, અસંજ્ઞી જીવો અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અંશી જીવો છે, તેથી નોસંશી-નોઅસંજ્ઞી જીવો અનંતગુણા છે અને તેથી અસંશી જીવો અનંતગુણા છે. [૨૮૨] હે ભગવન્! એ ભવસિદ્ધિક, અભવસિદ્ધક અને નોભિસિદ્ધિક જીવો નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy