SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પન્નવણા- ૨-૨૦૦ વીમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને તેના ૧૩0000 યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરપ્રભા પૃથિવીના પચીશ લાખ નરકાવાસો હોય છે. તે નરકો અંદરના ગોળ, બહારના ભાગમાં ચોરસ અને નીચે સુરમના જેવી આકૃતિવાળા તથા હમેશાં અંધકારવાળા યાવતું તે નરકોમાં અશુભ વેદ નાઓ છે. અહીં શર્કરા પ્રજાના નૈરયિકો રહે છે. તે કાળા, કાળી કાન્તિવાળા, ઇત્યાદિ બધો અર્થ કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્! પતિ અને અપતિ વાલુકાપ્રભા પૃથિવિના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથિવીની જાડાઈ ૧૨૮૦૦૦ યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન અંદર પ્રવેશીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના ૧૨000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં વાલુકા પ્રભા પૃથિવીના નૈરયિકોના પંદર લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ ઇત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ વાલુકાપ્રભા પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપયતા પંકપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં છે ? હે ગૌતમ ! પંકપ્રભા પૃથિવીની જાડાઈ ૧૨0000 યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી નીચે એક હજાર યોજન છોડીને બાકીના ૧૧૮00 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં પંકપ્રભા પૃથિવીના દસ લાખ નરકાવાસો હોય છે તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ અહીં પંકપ્રભાનો પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઘૂમપ્રભા પૃથિવીની જાડાઈ ૧૧૮૦૦0 તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના ૧૬૦૦૦ યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ધૂમપ્રભાપૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ,બહાર ચોરસ-ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે કહેવો, હે ભગવન્! પર્યાપ્તા અને અપયક્તિા તમ પ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ !૧૧૬૦૦૦ યોજનની જાડાઈવાળી તમપ્રભા પૃથિવીમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને બાકી ૧૧૪OOO પ્રમાણ મધ્ય ભાગમાં તમપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ જૂન એક લાખ નરકવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળાકાર ઇત્યાદિ અર્થ પૂર્વવતું પરન્તુ કૃષ્ણ અગ્નિના જેવા વર્ણવાળા છે-એ પાઠ ન કહેવો અને ‘તમ પ્રભા' એ પાઠ કહેવો. હે ભગવન્! પતિ અને અપયમાં તમતમઃ પ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? ગૌતમ! ૧૦૮000 યોજન પ્રમાણ જાડાઈવાળી તમતમપ્રભા પૃથિવીમાં ઉપરથી સાડી બાવન હજાર યોજન પ્રવેશ કરી અને નીચે પણ સાડી બાવન હજાર છોડી વચ્ચેના ત્રણ હજાર યોજનમાં પતિ અને અપર્યાપ્તા એવા તમતમપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ દિશાએ પાંચ અનુત્તર એવા મોટામાં મહા નરકાવાસો કહેલા છે. તે આ પ્રમાણે કાલ, મહાકાલ,રીખ, મહારીખ અને અપ્રતિષ્ઠાન. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદી અર્થ પૂર્વની પેઠે જાણવો. પરન્તુ કાપોત-વર્ણ જેવા એ પાઠ ન કહેવો. નૈરયિકોના બદલે “તમતમ પ્રભા’ એવો પાઠ કહેવો. એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અઠ્યાવીસ હજાર,એક લાખ વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy