SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ-૨ ૨૦૩ અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! જ્યાં પયક્તિા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો છે, ત્યાં જ અપયપ્તિ બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દઘાતવડે સર્વલોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યા તમા ભાગમાં છે હે ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોના અને અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિ વીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્તા છે તે બધા એક પ્રકારનાં, વિશેષતા રહિત, ભિન્નતા રહિત અને સર્વ લોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! પર્યાપ્ત બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને સાત ધનોદધિમાં, સાત ધનોદધિવલયોમાં,અધોલોકમાં, પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઉર્ધ્વલોકમાં, કલ્પોમાં, વિમાનોમાં, વિમાના વલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તિર્યશ્લોકમાં,-કૂવા, તળાવો, નદીઓ, કહો, વાપીઓ, પુષ્કરિણી, દધિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવરપંક્તિઓ, સરપંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ,ઝરણાઓ, ઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો, સર્વ જલાશયો અને જલના સ્થાનોમાં અહીં યતિ બાદર અપ્નાયિકોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનવડે લોક ના અસંખ્યાતમાં ભાગમાં છે. હે ભગવન્! અપયપ્તિ બાદર અપ્નાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! જ્યાં પર્યાપ્તા બાદર અપ્પાયિકોના સ્થાનો છે ત્યાં અપમૃપ્તિ બાદર અષ્કા યિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વલોકમાં, અને સમુદુદ્દાનને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ગૌતમ! સૂક્ષ્મ અય્યાયિકો જે પતિ અને અપર્યાપ્ત છે તે બધા એક પ્રકારના, વિશેષતારહિત, - ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહેલાં છે. હે ભગવન્! પતિ બોદર તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ! સ્વસ્થાનવડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્રોમાં, વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાત-ને આશ્રીને પાંચ મહાવિદેહોમાં અહીં પર્યાપ્ત બાદર તેજલ્કા યિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્યાલવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. હે ભગવન્! અપર્યાપ્તિ બાદર તેજ સ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાંજ અપયપ્તિ બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના બન્ને ઉર્ધ્વ કપાટોમાં અને તિર્યશ્લોકરૂપ તટમાં હોય છે, સમુદ્દઘાટવડે સર્વલોકમાં હોય છે અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપ યતિ સૂક્ષ્મ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જે પર્યાપ્તા અને અપતિ સૂક્ષ્મ તેજસ્કાયિકો છે તે બધા હે આયુષ્માનું શ્રમણ ! એક પ્રકારના, વિશેષતારહિત, ભેદ રહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. ' હે ભગવન્! પયક્તિા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાન-ની અપેક્ષાએ સાત પ્રકારના ઘન વાતમાં, સાત પ્રકારના ઘનવાતલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાલયોમાં, અધો લોકમાં પાતાલકલશોમાં,ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ભવનછિદ્રોમાં, ભવનકુટો ગવાક્ષોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકપ્રસ્તટોમાં, નરકછિદ્રોમાં, નરકનિષ્ફ ટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy