SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પનવણા - ૧/-/૧૪૮ જીવને સ્થાપના કરવો. એ પ્રમાણે માન કરતાં અસંખ્યાતા લોક થાય છે. પર્યાપ્તા પ્રત્યેક જીવો લોકકાશના પ્રતરના અસંખ્યાતમા ભાગે છે, અપર્યાપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાતા લોકકાશ પ્રમાણ છે, અને સાધારણ જીવો અનન્ત લોકાકાશ પ્રમાણ છે. એમ પ્રરુપણા કરેલા તે-બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે. અને સૂક્ષ્મ જીવો આજ્ઞાગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી. તે સિવાયના બીજા તેવા પ્રકારના પ્રત્યેક કે સાધા રણ હોય તે વનસ્પતિકાયિપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-પર્યાપ્તા અને અપર્યાપ્ત. તેમાં જે અપર્યાપ્તા છે તે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્ત છે તેઓના વણદિશ, ગન્ધાદેશ રસાદેશ અને સ્પર્શદેશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા લાખો યોનિપ્રવાહો છે, પર્યાપ્તાને આશ્રયી અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્તા છે ત્યાં કદાચિત્ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત અપર્યાપ્તા હોય છે. કન્દ, કન્દમૂલ, વૃક્ષમૂલ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ-વાંસ, તૃણ, પદ્મ, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાળ, કૃષ્ણક, પનક, અવક, કચ્છ, ભાણી અને કંદુક-એઓમાં કોઈ કોઈ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફ્લૂ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજાને વિષે યોનિ હોય છે, એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, વનસ્પતિકાયિકો અને એકેન્દ્રિય જીવો કહ્યા. [૧૪૯] બેઈન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે-તે પુલકિમિયા, કુક્ષિકૃમિ, -ગંડોલ-, ગોલોમ, નઉ, સોમંગલગ, વંસીમુખ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાઉય, શંખ, શંખનક શંખલા, ધુલ્લા, ખુલ્લા, ગુલયા, ખંધ, -કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકત આવર્ત, દ્વિધાવત, નંદિકાડડ વર્ત, શંબક, માતૃવાહ, શુક્તિસંપુટ, ચંદનક, સમુદ્રલિયા, અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે તે બધા સંમૂર્ણિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. -પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ બેઈન્દ્રિયોના સાત લાખ ક્રોડ કુલો યોનિપ્રમુખ- હોય છે. એમ પ્રમાણે બેઈન્દ્રિય સંસારી જીવો કહ્યા. [૧૫૦] તેઈન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે છે. તેઆ પ્રમાણે-ઐપયિક, રોહિણિય,કુંથુ,પિપીલિકા ડાંસ,-ઉદ્ઘઈ, ઉકલિયા. ઉપ્પાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તણાહાર, તણાહાર કાષ્ઠાહાર, માલુકા, પત્તાહાર, તણ બેંટિય, પત્તબેટિય, પુષ્પબેંટિય, લબેંટિય, બીજબેંટિય, તેબુરણમિંજિયા, તઓસિમિંજિય, કપ્પાસક્રિમિંજિય, હિલ્લિય, ઝિલ્લિય, ઝિંગિર, કિગિરિડ, બાહુય, લહુય, સુભગ, સૌવસ્તિક, સુયબેંટ,-ઇન્દ્રકાયિક, -ઇન્દ્રગોપ, તુરુતુઁબગ, કુચ્છલબાહગ, -જૂ હાલાહાલ, પિસુય, સયવાઇય -શતપાદિકા, કાનખજુરા, હત્થિસોંડ- અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. તે બધા સંમૂર્છિમ અને નપુંસક હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.-પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પ્રકારના એ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં આઠ લાખ ક્રોડ જાતિકુલો હોય છે, એ પ્રમાણે તેઇન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. [૧૫૧-૧૫૩] ચઉરિન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે છે. -અંધિય, પત્તિય, મક્ષિકા, મચ્છર, કીટ, પતંગ, બગાઈ, કુક્કડ, નંદાવર્ત, સિંગિ ૨૩, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy