SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૧૦, સવ્વજીવ-૯ ૧૮૩ વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકપણાથી કેટલા કાળ પર્યન્ત રહે હે ગૌતમ ! વન સ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે, અને વધારેમાં વધારે વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળ પર્યન્ત રહે છે. બે ઈંદ્રિયજીવ બે ઈંદ્રિયપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે સંખ્યાત કાળ પર્યન્ત રહે છે. એજ પ્રમાણે તેઈંદ્રિય જીવની અને ચૌઈંદ્રિયજીવનીકાય સ્થિતિનો કાળ પણ સમજવો પંચેન્દ્રિય જીવ પંચેન્દ્રિય પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે સાગરોપમ સહસ્રકાળ પર્યન્ત રહે છે. અનીંદ્રિય જીવ અનીદ્રિય પણાથી સાદિ અપર્ય વસિત કાળ પર્યન્ત રહે છે. પૃથ્વીકાયિક જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ અનંતકાળનું હોય છે. એજ પ્રમાણે કાળની અપેક્ષાથી અપ્યકાયિક જીવનું અંતર તેજસ્કાયિક જીવનું અંતર અને વાયુકાયિક જીવનું અંતર હોય છે. વનસ્પતિકાયિક જીવનું અંતર પૃથ્વીકાયિક જીવની કાયસ્થિતિના કથન પ્રમાણે હોય છે. બેઈદ્રિય તેઈદ્રિય ચૌઈંદ્રિય અને પંચેન્દ્રિય આ ચારેયનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી તે વનસ્પતિકાલ, પ્રમાણનું અનન્તકાળ કહેવામાં આવેલ છે. અનેિંદ્રિય સિદ્ધ જીવનું અંતર હોતું નથી.આ દસ જીવોમાં પંચેન્દ્રિય જીવો સૌથી અલ્પ છે. તેના કરતાં ચાર ઈંદ્રિયવાળાજીવો વિશેષાધિક છે. તેના કરતાં ત્રણ ઈંદ્રિય વાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં બે ઈંદ્રિયજીવો વિશેષાધિક છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથ્વીકાયિક જીવ વિશેષાધિક છે તેના કરતાં અયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુકાયિક જીવ વિશેષા ધિક છે, તેના કરતાં અનિન્દ્રિય સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. તેના કરતાં વનસ્પતિ કાયિક જીવ અનંતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે. પ્રથમ સમયર્તિ નૈયિક ૧ અપ્રથમસમયવર્તિ નૈરયિક ૨ પ્રથમ સમયવર્તિ તિર્થંગ્સોનિક ૩ અપ્રથમ સમયવર્તિ તિર્થંગ્સોનિક ૪ પ્રથમ સમયવર્તિ મનુષ્ય ૫ અપ્રથમસમયવર્તિ મનુષ્ય ૬, પ્રથમ સમયવર્તિ દેવ ૭ અપ્રથમસમયવર્તિ દેવ ૮ પ્રથમસમયવર્તિ સિદ્ધ ૯ અને અપ્રથમ સમયવર્તિ સિદ્ધ -૧૦ સૌથી ઓછા પ્રથમ સમયવર્તી સિદ્ધો છે. તેના કરતાં પ્રથમ સમયવર્તિ જે મનુષ્ય છે, તેઓ અસંખ્યાતગણા વધારે તેના કરતાં પ્રથમ સમયવર્તી જે નૈયિકો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તિ જે તિર્યંગ્યોનિક જીવ વિશેષ. છે. અહીયાં સૌથી ઓછા અપ્રથમસમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી નૈરયિકો છે; તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા અપ્રથમ સમયવર્તી સિદ્ધ છે તેઓ અનંતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તિ જે તિર્યંચ્યોનિક જીવ છે. તેઓ અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમ સમય વર્તી નૈરિયકો છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી નૈયિક અસંખ્યાતગણા વધારે છે.સૌથી ઓછા પ્રથમ સમયવર્તી તિર્યંચ્યોનિક જીવ છે તેના કરતાં અપ્રથમ સમયવર્તી જે તિર્થંગ્લોનિક જીવ છે તે અનંતગણા વધારે છે. મનુષ્યોમાં સૌથી ઓછા પ્રથમસમય વર્તા મનુષ્ય છે. અને તેના કરતાં જે અપ્રથમસમયવર્તી મનુષ્ય છે તેઓ અસંખ્યાતગણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy