SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, વૈમાનિક ઉદેસા-૧ ૧૪૯ અહીયાં ૧૦૦૦૦ દેવો છે. મધ્ય પરિષદામાં ૧૨૦૦૦ દેવો છે. બાહ્ય પરિષદામાં ૧૪000 દેવો છે. આભ્યન્તર પરિષદામાં ૯૦૦ દેવિયો છે. મધ્યમ પરિષદામાં આઠસો દેવિયો છે. બાહ્ય પરિષદમાં ૭00 દેવિયો છે. ઈશાન દેવની આભ્યન્તરા પરિષદામાંના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ છ પલ્યોપમની. છે. અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. અને બાહ્ય પરિષ દાની દેવિયોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. હે ભગવનું સનકુમારોના વિમાનો ક્યાં આવેલા છે ? અને એ સનકુમાર દવ ક્યાં રહે છે ? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં ભવનવાસી દેવોના ગમના કથન પ્રમાણે સનસ્કુમારોના સંબંધમાંનું કથન સમજી લેવું. અહીંની આભ્યન્તર પરિષદાના જે દેવો છે તેમની સંખ્યા ૮૦૦૦ની છે. મધ્યમ પરિષદાના દેવોની સંખ્યા ૧૦૦૦૦ની છે. બાહ્ય પરિષદાના દેવોની સંખ્યા ૧૨૦૦૦ની છે. આત્યંતર પરિષદોના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે, મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમની છે, બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. આ બધાનું કાર્ય પહેલાના કથન પ્રમાણ સમજવું એજ પ્રમાણે માહેન્દ્ર દેવેન્દ્રના સંબંધમાં પણ કથન સમજી લેવું, આભ્યન્તર પરિષદામાં ૬000 દેવો છે. મધ્યમાં પરિષદામાં ૮000 દેવો છે, બાહ્ય પરિષદામાં ૧૦૦૦૦ દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સનસ્કુમાર કલ્પ અને માહેન્દ્ર કલ્પની ઉપરની દિશાઓમાં અને પ્રતિદિશાઓમાં ઘણે દૂર સુધી ઉપર જવાથી આવતા બરોબર એજ સ્થાન પર બ્રહ્મલોક નામનું કલ્પ છે. તે કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. પ્રતિ પૂર્ણ ચંદ્રમાના જેવું તેમનું સંસ્થાન છે. આભ્યન્તર પરિષદામાં ૪૦૦૦ દેવો છે. મધ્યમાં પરિષદામાં ૬000 દેવો છે. બાહ્ય પરિષદામાં ૮000 દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમાં પરિષ દાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમની છે. તથા બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. લાન્તક દેવની પણ યાવતુ ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં બે હજાર દેવો છે. મધ્યમા પરિષદામાં ચાર હજાર દેવો છે. બાહ્ય પરિષદામાં છ હજાર દેવો છે. લાન્તક કલ્પની ઉપર પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ઘણા યોજનો સુધી યાવતું દૂર જવાથી આવેલા સ્થાનમાં મહાશુક્ર નામનો કલ્પ છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહોળું છે.વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલોકની જેમ સમજવું. આ કલ્પમાં ૪૦૦00 વિમાનો છે. ચાર અવતંસકો છે. આભ્યન્તર પરિષદામાં એક હજાર દેવો છે. મધ્યમ પરિષદામાં બે હજાર દેવો રહે છે. બાહ્ય પરિષદામાં ચારહજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમની અને ૫ પાંચ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ સોળ સાગરોપમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy