SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ સમવાય૭ (સમવાય-૭) [9]ભય સાત પ્રકારના છે–ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતુ. ભય, આજીવિકાભય, મરણભય, અપયશભય. સમુદ્દાત સાત પ્રકારના છે–વેદના સમુદ્દઘાત,કષાયસમુદ્યાત,મારણાંતિકસમુદ્યાત,વૈકિયસમુદ્યાત,તૈજસસમુદ્ ઘાત, આહારકસમુદ્દઘાત, કેવલી મુદ્દાત. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઉંચા હતા. આ જબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વત છે–લઘુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ, આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે–ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યવર્ષ, ઐરાવત, ઐરવત. ક્ષીણમોહ વીતરાગ મોહનીય કર્મને છોડીને બાકીની સાત પ્રકૃતિનો અનુભવ કરે છે. મઘા નક્ષત્રના સાત તારા છે. કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં દ્વારવાળા છે. મઘા આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વારવાળા છે. અનુરાધા આદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત પલ્યોપમની છે. વાલકાપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. કેટલાક અસરકાર દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સનકુમાર કલ્પના દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ ભાસુર, વિમલ, કંચનકૂટ અને સનકુમારાવસક-આ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. તેઓ સાત પખવા- ચિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સાત હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક એવા ભવસિદ્ધિક જીવો છે જે સાત ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮). [૮]મદના સ્થાનો આઠ છે– જાતિમદ, કુલમદ, બલમદ, રુપમદ, તપોમદ, શ્રુતમદ, લાભમદ,ઐશ્વર્યમદ,પ્રવચનમાતા આઠ છે-ઈસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ. આદાનભંડ માત્ર નિક્ષેપણસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ-જલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.વ્યંતરદેવોનાં ચૈત્યવૃક્ષો આયોજન ઉંચા હોય છે. ઉત્તરકુરૂમાં સુદર્શન નામક જબૂવૃક્ષ આઠ યોજન ઉંચું છે. દેવકુરૂમાં ગરૂડાવાસ તૂટશાલ્મલી વૃક્ષ આઠ યોજનનું ઉંચું છે. જેબૂદ્વીપની જગતી આઠ યોજન ઉંચી છે. કેવલી મુઠ્ઠાતના આઠ સમયો હોય છે–પહેલા સમયમાં આત્મપ્રદેશોની દેહરચના બીજાસમયમાં આત્મપ્રદેશોની કપાટચના ત્રીજા સમયમાં મન્થાનની રચના ચોથાસમયમાં મન્થાનના અન્તરાલ પૂરે. પાંચમા સમયમાં મન્થાનના અન્તરાલ સંકુચિત કરે છે. છઠ્ઠા સમયમાં મન્થાનને પ્રતિસંહરિત કરે છે– સાતમા સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy