SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજના ઉપદેશ વળી, તેને ફ્રાઈ દ્વેષ્ય નથી કે, પ્રિય પશુ નથી; આમ કે બધા જીવા પ્રત્યે સમાન મનવાળા હોવાથી પણ ‘સમ' સમમના:) કહેવાય છે.' ततः श्रमणो यदि सुमनाः भावेन च यदि न भवति पापमनाः । स्वजने च जने च સમ: સમન માનાવમાનયો: ! [૧૫૬] આમ જેનું મન સુંદર હાઈ, જેના ભાવેશ પણ પાપી ગ્રંથી, તથા જે સ્વજન કે પરજન, અને માન તથા અપમાનમાં સમુદ્ધિવાળા છે, તે ‘સમળ' છે.’ આ પછીની ગાથામાં [૧૫] શ્રમણુની કેટલીક ઉપમા દ્રબાહુએ આપેલી છે. તે જેમ કે: સાપ જેવા ખીજાએ કરેલા દરમાં રહેતા હાવાથી, અથવા આહારનેા સ્વાદ ન લેતા હોવાથી, તથા સંયમ તરકે એકદષ્ટિ રહેતા હૈાવાથી. પર્વત જેવા સંકટા અને મુશ્કેલીરૂપી પવતાથી અકંપ રહેતા હેાવાથી. : અગ્નિ જેવા તપરૂપી તેજથી યુક્ત હોવાને લીધે; તથા અગ્નિ જેમ ઘાસથી તૃપ્ત થતા નથી તેમ શાસ્ત્ર અને તેના ઉપદેશથી તૃપ્ત ન થતા હોવાથી; તથા અગ્નિ જેમ સુંદર અસુંદર એવા કરશે ભેદ રાખ્યા વિના તમામ વસ્તુ બાળી નાખે છે, તેમ સાધુ પણ ભિક્ષા વખતે કશા ભેદભાવ ન રાખતા હોવાથી. : સાગર જેવા ગંભીર હોવાને લીધે, જ્ઞાનાદિ રત્નેાની ખાણુરૂપ હાવાને લીધે, તથા પેાતાની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા હોવાને લીધે. ૧. ખુલાસા માટે જીએ પાનું ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy