SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ-પદાર્થો ભાગ-૨ (૪૦) હજારો સ્થિતિબંધ પછી અસન્સમયપ્રબની ઉદીરણા અટકે છે અને સમયપ્રબના અસલોકમા ભાગ જેટલી ઉદીરણા પ્રવર્તે છે. (અર્થાત્ અત્યાર સુધી પ્રત્યેક સમયે, અસ સમયોમાં જેટલું દલિક બંધાય એટલી ઉદીરણા થતી હતી-હવેથી, એક સમયમાં બંધાયેલ દલિકરાશિને અસલોક પ્રદેશ પ્રમાણ રાશિથી ભાગવાથી જે આવે એટલા દલિકોની એક એક સમયમાં ઉદીરણા થાય છે.) આ વખતે સ્થિતિબંધનું અલ્પબહુત્વ પૂર્વવત્ હોય છે. ૭૪ (૪૧) આ પ્રમાણે હજારો સ્થિતિબંધ ગયા બાદ, એક જ ઝાટકે સ્થિતિબંધનું અલ્પબહુત્વ આવું થઈ જાય છે – મોહનીય અલ્પ નામ-ગોત્ર a V V (૪૨) સંખ્યાતા હજારો સ્થિતિબંધ આ રીતે ગયા પછી એક ઝાટકે, અલા શીના વેદનીય B - જ્ઞાના૪ મોહનીય - મોહનીય નામ-ગોત્ર જ્ઞાના૦૩, વેદનીય (૪૩) સંખ્યાતા હજાર સ્થિતિબંધ પછી એક સાથે, અલ્પ મોહનીય નામ-ગોત્ર V દીનાજ V (૪૪) હજારો સ્થિતિબંધ પછી એકી કલમે નામ-ગોત્ર અલ્પ V V (૪૫) પતમાન જીવના સ્થિતિબંધોની આ પ્રક્રિયામાં જ્યારથી અસવર્ષનો બંધ શરુ થાય છે ત્યારથી નવો નવો બંધ અસગુણ જાણવો. (૪૬) ઉપરોક્ત ક્રમે સ્થિતિબંધ થતા એક સ્થિતિબંધ એવો થાય છે કે જેથી સાતે ૨ કર્મોનો સ્થિતિબંધ P/a થી સીધો P/s થઈ જાય છે. HOU B - and S a v (પરસ્પર તુલ્ય)
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy