SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કરણ શાના ૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે. એ વખતે સ્થિતિબંધનું અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - a નામ-ગોત્ર - 2 વેદનીય - v (૩૫) જે સમયથી શાના ૩નો અસંવર્ષ સ્થિતિબંધ થાય છે એ જ સમયથી કેવલક્રિક વિનાની શાના ૧ર નો દેશઘાતી) બે કપ રસ બંધાવો શરુ થાય (૩૬) સંખ્યાતા હજારો સ્થિતિબંધ પછી નપું વેદ અનુપશાંત થાય છે. ઉદયાવલિકાની બહાર સેવકને તુલ્ય ગુણશ્રેણિ થાય છે. (૩૭) નપુંવેદ અનુપશાંત થવાના સમયથી માંડીને અંતરકરણકિયાનો કાળ ન આવે ત્યાં સુધીના કાળના સંખ્યાતા બહુભાગ ગયે મોહનીયનો પણ અસંવર્ષ નો બંધ થાય છે. ત્યારથી જ મોહનીયના ૨ ઠા. રસના બંધ-ઉદય પ્રવર્તે છે. આ વખતે સ્થિતિબંધમાં અલ્પબદુત્વ મોહનીય - અલ્પ શાના ૩ - a નામ-ગોત્ર - a વેદનીય - ૪ (૮) પ્રતિપતમાન બધા જીવોને ઉદીરણા માટે ૬ આવલિકાનો નિયમ હોતો નથી. બંધાવલિકા વીત્યે ઉદીરણા થાય છે. ૯ મા ગુણઠાણાથી મોહનીયનો અનાનુપૂર્વી સંયમ હોવાથી લોભનો પણ સંકમા હોય છે. (૩૯) હજારો સ્થિતિબંધ પછી વીર્યાન્તરાયનો સર્વાતી રસ બંધાય છે. સ્થિતિમાં પથ પછી મતિ - ઉપભોગાસર્વાતી બંધાય સ્થિતિમાં પથર્ઘ પછી ચક્ષુ સર્વવ્યાપી બંધાય સ્થિતિબંધ પથિક્ય પછી શ્રુત-અચશ્ન- ભોગા સર્વઘાતી બંધાય સ્થિતિબંધ પત્નિ પછી અવધિબ્લિક- લાભા. સર્વચ્છતી બંધાય સ્થિતિબંધ પત્નિ પછી મન:પર્યવ - દાના સર્વચ્છતી બંધાય છે.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy