SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રતિપદાર્થો ભાગ-૨ (૨૨) કોધોદયારણ્યને અપ્રત્યા પ્રત્યા-ધની ઉપશમનાલ જ્યાં સુધી હોય તેના કરતાં એક આવલિકા અધિક સુધીની પ્રથમ સ્થિતિ હોય છે. આ જ પ્રમાણે માનોદયાશ્ય વગેરેમાં જાણવું. લોભાસ્કને બે લોભની ઉપશમનાબાથી એક આવલિકા અધિક સુધી પ્રથમસ્થિતિ હોય, ત્યારબાદ સૂમસપરાયા હોય છે. (૨૩) આ પ્રથમથિતિની ભિન્નતાના કારણે અંતર નીચેથી વિષમ અને ઉપરથી સમસ્થિતિક હોય છે. પ્રથમ સ્થિતિ કરતાં સંખ્યાતગુણ સ્થિતિઓ ઉકેરાઈને અંતર બને છે. અંતરકરણકિયા પ્રારંભે જે નવો સ્થિતિઘાત શરુ થયો હોય તે સ્થિતિઘાત અને અંતરકરણકિયા એકી સાથે પૂર્ણ થાય છે. - પાવેદાર૩જીવ- આ બનેની પ્રથમ સ્થિતિ આવલિકા કરે છે. * ત્રીવેદાર૩ જીવ- ત્રીવેદની ૧ અંતર્મ. શેષ બેની ૧ આવલિકા કરે. નપુંવેદાઢ જીવ - નપું. વેદની ૧ અંતિમ શેષ બેની આવલિક કરે. શરીવેદોદયાઢ જીવ નીવેદની જેટલી પ્રથમ સ્થિતિ કરે છે, એટલી જ નપું. વોદયાજીવ નપું. વેદની કરે છે. અંતરકણકિયા પૂર્ણ થયે નપું. વેકને ઉપશમાવવાનું શરુ કરે છે. જેમકે અન્યવેદાર૩ જીવ કરે છે તેમ) પણ અન્યદાસજીવ ક્યાં નપું. વેદને સર્વથા ઉપશાંત કરી લીવેબે ઉપશમાવવાનું ચાલુ કરે છે, ત્યાં પહોંચવા છતાં આ જીવ નપું. વેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંવિદ શેષ બેને સત્તામાં રહેલ નપું. વેદ કરતાં નિબિડ હોવાથી, નપુંવેદને સર્વથા ઉપશાંત કરી શકયો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ નીવેદને પણ ઉપશમાવવાનું ચાલુ તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બનેને ભેગા ઉપશમાવે છે. અને અન્ય દાઢ જીવો જ્યાં રવીવેકને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપું. અને રાત્રી અને વેદને એકસાથે ઉપશાંત કરી દે છે. તેથી બનેનો ઉદયકાળ સમાન કો છે. ટૂંકમાં વિ.આ.ભાથમાં પુવેદ કે વીવેદ થી આ૩ જીવને લક્ષમાં રાખી કમ કહે છે, નપુંવેદારણ્યની આ વિશેષતાના કારણે અહીં -નપું. નો ઉદયકાળ તુલ્ય કો છે એમ જાણવું ૬ ધારો કે ૧૦૦૧૧ મા સમયે અંતરકરણકિયા પૂર્ણ થાય છે અને જે સમયની આવલિકા છે. તો અનુદયવાળી ૧૯ પ્રકૃતિની પ્રથમ સ્થિતિ ૧૦૧૧ થી ૧૯૧૪ સમય રૂપ ૧ આવલિકા જેટલી થશે. હવે જીવે યુવેદ અને સંધિના ઉદયે ઉપશમણિ માંડી છે, એ જીવ ધારો કે, નપુંવેદને બ૪૦ મા સમયે, ત્રીવેકને ૧૦૩૦૦ મા સમયે ૫.વેકને ૧૦૭૪૭ મા સમયે, સંધને ૧૦૮ર મા સમયે, સંમાનને ૧૦૧ર મા સમયે, સં.માયાને ૧૦૪૩૭ મા સમયે સંપૂર્ણતયા ઉપશમાવી દે છે અને ૧૦૪૫૫ મો સમય ૯ મા ગુણઠાણાનો ગરમ સમય છે. તો નપું. કે સ્ત્રી વેદોદયાઢ જીવ, વસ્વવેદની પ્રથમ સ્થિતિ ૧૦૭૦૦ મા સમય સુધીની રાખી ૧૦૩૦ થી ૧૨૫૦૦ સુધીના નિવેકેને ખાલી કરી અંતર પાડશે. એમ,
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy