SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમના કણ ૫૫ (૧૮) વળી જ્યારથી સ્થિતિબંધ માં આવું અલ્પબદુત્વ થાય છે, ત્યારથી અસં.સમયબદ્ધ દલિકોની ઉદીરણા હોય છે, અર્થાત્ મધ્યમાનસ્થિતિ (P/a) કરતાં ઉપરના નિકોમાંથી ઉદીરણા થતી નથી. (૧૯) હજારો બાદ દેશઘાતીબંધ શરુ થાય છે. તે આ કમે સૌ પ્રથમ- દાનાંતરાય, મન:પર્યવનો હજારો બાદ- લાભાંતરાય, અવયિદ્દિકનો હજાશે બાદ- ભોળાંતરાય, ચુત અચલુનો હજાશે બાદ- ચક્ષુદર્શનાથનો હજાશે બાદ- ઉપભોગતરાણ, મહિલાના નો હજારો બાદ- વીર્યંતરાયનો... આ સ્થાન પ્રાપ્ત જીવો આ પ્રવૃતિઓનો સર્વશતી રસબાંધે છે. (૨૦) હજારો બાદ ૨૧ પ્રકૃતિઓનું અંતર કરે છે. ઉદયપ્રાપ્ત ૧ વેદ અને ૧ સજવ ની પ્રથમ સ્થિતિ અંતર્ણ કરે છે, શેષ ૧૯ ની ૧ આવલિકા. ઉદયવતીની પ્રથમ સ્થિતિ વોદયકાળને અનુસરીને કરે છે. (૨૧) ઉદયકાળનું અલ્પબદુત્વ સ્ત્રી-નપું. વેદ અલ્પ (તુલ્ય5) પુ.વદ... v (સંખ્યાતભાગ ૧) સંવરોધ.... સંવમાન.” સંવ માયા.. સંજુવ લોભ. #B અથવા અસં. સમયબદ્ધ ઉદીરણાનો આવે પણ અર્થ થાય છે કે વિવણિત એક સમયે ઇલિનો જે જો બંધાય છે તે સમયપ્રબળ કહેવાય છે. આવા અસં. સમયોમાં બંધાયેલાં દલિકનો જો એ અસં. સમયપ્રદલિક કહેવાય. પ્રતિસમય આટલા જથ્થામાં દલિકોની ઉદીરણા થવી એ અસં. સમયપબઉદીરણા કહેવાય છે. ૫ ની નપું. તેનો ઉદયકાળ તુલ્ય શી રીતે? જે કે “ મનસ્થિી વેચછાં જ ફરિયે જ લિ. આ ભાષ્ય ગા૧૨૮) મુજબ નપુંસક ત્રીવેદ, સામાન્યથી કમશ: ઉપશાંત થતા હોવાથી પ્રથમ સ્થિતિનું અલ્પાહુલ પણ મળવું જોઇએ, છતાં એક વિશેષતાના કારણે તુલ્યકાળ મળે છે. તે આ રીત
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy