SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર કર્મપતિ-પદાર્થો ભાગ-૨ મધ્યમરસવાળાં જ થઈ જાય છે. તેથી ઉદયસમયમાં માત્ર મધ્યમરસવાળી કિઓિ જ હોય છે. શેષ પ્રથમ સ્થિતિ અને સઘળી બીજીસ્થિતિના સઘળા નિકોમાં પ્રથમ સંગ્રહકિલિની સઘળી અવાંતરકિકિઓનું દલિક હોય છે. બાકીની ૧૧ સંગ્રહકિઓિનું દલિક માત્ર બીજીસ્થિતિના સર્વ નિકોમાં હોય છે. (૩). ઉદયપ્રાપ્ત મધ્યમ કિઓિની ઉપરની અને નીચેની કેટલીક કિકિઓ છોડીને શેષ વિશેષહીન કિઓિ બંધાય છે. સંજવમાન, માયા, લોભની પણ પ્રથમ(ઉક્ટરસવાળી સંગ્રહકિદિની અસં. બહુભાગ પ્રમાણ મધ્યમરસવાળી કિકિઓ બંધાય છે. આને બંધ અવાંતરકિરિઓ કહે છે. ચારે કષાયની બીજી-ત્રીજી સંગ્રહકિકિઓ બંધાતી નથી. (૪) આમ, કોધની પ્રથમ સંગ્રહકિડની સૌથી ઉપરની અસંમા ભાગ પ્રમાણ કિક્રિઓનો ઉદય કે બંધ હોતો નથી. આને ઉપરની અનુભય અવાંતકિકિ કહે છે. એની નીચેની કેટલીક કિકિઓનો ઉદય હોય છે, પણ બંધ હોતો નથી. આને ઉપરની ઉદીર્ણકિ કહે છે. એ પછીની અસંબહભાગ કિતિઓનો ઉદય-બંધ બને હોય છે. આને ઉભયઅવાંતરકિa કહે છે. એની નીચેની કેટલીક કિઓિનો ઉદય હોય છે, પણ બંધ નહીં. આને નીચેની ઉદીર્ણકિીિ કહે છે અને એની નીચેની કિકિઓનો ઉદય કે બંધ બને હોતા નથી. એને નીચેની અનુભય અવાંતર કિી કહે છે. ૫) કોમની પ્રથમ સંગ્રહકિ0માં અલ્પમહત્વ નીચેની અનુભય - અલ્પ નીચેની ઉદીર્ણ - v. ઉપરની અનુભય - ૪ ઉપરની ઉદીર્ણ - v ઉભય અવાંતર - a ૬) કિકિદનકાળના ઉત્તરોત્તર સમયે ઉદય અને બંધમાં જે ઉત્કૃષ્ટ અવાંતરક્રિી હોય છે તેના રસો તેમજ બંધ અને ઉદયમાં જે જઘન્ય અવાંતરકિતિ હોય છે તેના રસો ગોમૂત્રિકા કમે અનંતગુણહીન-હીન હોય છે. એટલે કે,
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy